SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકવિલાસપંચમ ઉલ્લાસ. ચિન્હ મનુષ્યના હાથમાં રેખા હોય , તે ખેડૂત થાય છે. (૭૫) गोमन्तः स्युनराः स्पष्टै-दीमभिः पाणिसंस्थितैः ॥ कमण्डलुध्वजौ कुम्भ-स्वस्तिको श्रीप्रदौ नृणाम् ॥ ७६ ॥ અર્થઃ—જેના હાથમાં દામનું (ગાયને ગળે બાંધવાના દોરડાનું) ચિન્હ સ્પષ્ટ હોય, તે મનુષ્ય ઘણી ગયેનો સ્વામી થાય, અને જેના હાથમાં કમંડલુ, ધ્વજ, કલશ અને સ્વસ્તિક એ ચાર ચિન્હ હેાય તે માણસ ધનવાનું થાય. (૭૬) अनामिकान्त्यपर्वस्था, प्रतिरेषा प्रभुत्वकृत् ॥ ઉદ્ઘ પુનસ્ત તણ્ય, ધર્મ યમુખ્ય ૭૭ ના અર્થ – અનામિકા આંગળીના છેલ્લા પર્વ ઉપર રહેલી આડી રેખા પ્રભુતા (ઠકુરાઈ) આપનારી છે. અને તેજ અનામિકાના તળે ઊર્ધ્વ (ઊંચી) રેખા હોય તો તે ધર્મરેખા કહેવાય છે. (૭૭) रेखाभ्यां मध्यमास्थाभ्या-माभ्यां प्रोक्तविपर्ययः॥ तर्जनीगृहबन्धान्त-लेखा स्यात्सुखमृत्युदा ॥७८॥ અર્થ ––ઉપર કહેલી બન્ને રેખા જો મધ્યમા આંગળીની નીચે હોય, તે તે માણસ દરિદ્રી અને અધર્મી થાય; તથા તર્જની આંગળી અને ગૃહબંધ વચ્ચે રેખા આવેલી હોય તો તે સુખે મરણ આપનારી હોય. (૭૮) अष्ठपितृरेखान्त-स्तिर्यग्रेखा पदप्रदा ॥ મારેવ સર્વ યુ-ચાકુBતાન્તરે ૭૨ અર્થ-અંગુઠો અને પિતાની રેખા એમને વચ્ચે આડી રેખા હોય તો તે પદ આપનારી જાણવી. તથા મત્ય અને અંગુઠા વચ્ચે રહેલી રેખાઓ સંતતિની જાણવી. (૭૯) अङ्गुष्ठस्य तले यस्य , रेषा काकपदाकृतिः॥ तस्य स्यात्पश्चिमे काले, विपत्तिःशूलरोगतः॥ ८०॥ અર્થ——જેના અંગુઠાને તળે કાપ સરખી (કાગડાના પગ સરખી) રેખા હોય, તે માણસ છેલ્લી અવસ્થામાં શૂળ રેગથી મરણ પામે. (૮૦) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy