SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ MAMMAMMMMMMMMMMMMMMMMMMMMMaranasaMASAMMM ચિસ છે કે સારા હાથમાં સારી ભાગ્યરેખા અને બીજા ગ્રહે સારા પડ્યા હોય તે તેવા મનુષ્ય ઓછી મહેનતે થોડા સમયમાં ઘણું બધુ મેળવી શકે છે. આ લેકેને મુશીબત આવતી જ નથી અને કદાચ આવે તે સહેલાઈથી જતી રહે છે. અાકૃતિ૪૪ ભાગ્યરેખા-૪ સાંકળીવાળા (જુઓ આકૃતિ નં. ૪૪) હાથમાં જંજીર અથવા સાંકળવાળી ભાગ્યરેખા હોય તે એવા લોકોને ધન કમાવવાની બાબતમાં અતિશય મુસીબતને સામને કરે પડે છે. અને સાંકળવાળે ભાગ જે સમયમાં આવતું હોય એ સમયમાં આવી વ્યક્તિ ઘણી હેરાન થાય છે અને નોકરી કે ધંધામાં નુકશાની ભોગવે છે. અને મુસીબતના સમયમાં આ લેકે પિતાની ફરજ ચૂકી જાય છે અને તે બેવફા નિવડે છે. આ સાંકળ રેખામાં વચ્ચે ટાપુની નિશાની હોય તે મુસીબતના સમયમાં ધંધામાં અતિશય નુકશાની કરીને ન કરવાના ધંધા પણ કરે છે અને ઘણી વાર ચારે બાજુથી આવતી મુશ્કેલી નો પણ પોતે સામનો કરી શકતા નથી અને નુકશાનીને પરિણામે આવતી કાલે શું ખાઈશું અને શું કરશું એની ચિંતા ઘણી હોય છે. માટે જ જે વર્ષોમાં ટાપુની નિશાની નુકશાની બતાવતી હોય તે એ સમય સંભાળી લેવાથી જીવનમાં મુશ્કેલી ઓછી આવે છે. આકૃતિ જપ ૪. ઉપર નીચે રેબાવાળી ભાગ્યરેબા (જુઓ આકૃતિ નં. ૪૫) જે ભાગ્યરેખા માંથી નાની નાની રેખાઓ ફૂટીને આગળ વધતી હોય પર્વતના મૂળ પાસેથી તે આંગળીના મૂળ પાસે જતી હોય તે પિતે લીધેલા કેઈપણ કાર્યો પૂર્ણ કરે છે. આવા લેકે મહત્વાકાંક્ષી પણ બને છે. ૪૬૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy