SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ અ--“એટલું ધ્યાન રાખવુ કે—પહેલા નવાંશમાં પ્રાણપ્રતિષ્ઠા, અને ખીજા નવાંશમાં અંજનશલાકા કરાય છે; માટે પ્રતિષ્ઠામાં એ નવાંશની શુદ્ધિ જોવાય છે. (તથા જુઓ આર ભસિદ્ધિ પૃષ્ઠ ૩૭૪) પ્રતિષ્ઠાની ગ્રહસ્થાપના નીચે મુજબ છે ઉદયપ્રભસુરિ મહારાજ કહે છે કે—કેન્દ્રમાં સૌમ્ય ગ્રહો ન હોય તે લગ્ન અને ચંદ્રના કરી, જામિત્ર, બુધ પંચકના ત્યાગ કરવેા નરચંદ્રસુરિ મહારાજ કહે છે કે પ્રતિષ્ઠામાં મગળ વિગેરે ગ્રહેાની સાથે કે દૃષ્ટિમાં ચદ્ર હોય તે અનુક્રમે અગ્નિને ભય, સમૃદ્ધિ સિદ્ધપુજા, સમૃદ્ધિ, મૃત્યુ અગ્નિના ભય થાય છે. (૧-૨) કેયુકત ચંદ્ર પણ અતિદુષ્ટ છે, कूरग्रह संयुक्ते दृष्टे वा शशिनि लुप्तकरे । मृत्युं करोति कर्तुः कृता प्रतिष्ठाऽयने याम्ये || ३ || " અ—ક્રૂરગ્રહ યુક્ત કે ક્રૂરગ્રહ દૃષ્ટ કે અસ્તને ચદ્ર હાય તથા દક્ષિણાયન હોય તે કરેલ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાપકનો નાશ કરે છે. ૫૩” “બાર: રાનિશ્ચેવ, રાસ્તુમારતવ: { भृगुपुत्रसमायुक्ताः, सप्तमस्थास्त्रिकापहाः ॥ ४ ॥ શિલ્પિ-સ્થાપ૪-૯તળાં, રથ: કાળવિયોના; | तस्मात् सर्वप्रयत्नेन, सप्तमस्थान् विवर्जयेत् ॥ ५ ॥ " અ—સાતમે સ્થાને રહેલ મગળ, શનિ, રાહુ, સુ, કેતુ અને શુક્ર શિલ્પી શ્રાવક અને આચાર્ય એ ત્રણના પ્રાણને નાશ કરે છે; માટે દરેક રીતે સપ્તમથ બ્રહાને ત્યાગ કરવા, (૫૪૫।” " सूर्ये विबले गृहपो गृहिणी भृगलाञ्छने धनं भृगुजे । वाचस्पतौ तु सौख्यं नियमान्नाशं समुपयाति ॥ ६ ॥ " અં-પ્રતિષ્ઠામાં સુય નિળ હોય તે ઘરધણી ચંદ્ર નિબળ હોય તેા સ્ત્રી, શુક્ર નિળ હાથ તે ધન, અને ગૂરૂ નિળ હોય તે સુખ અવશ્વ નાશ પામે છે ॥૬॥” ૩-૬-૧૧ જીવને રહેલ રગ્રહે મુર્તિ ને દેવના સાન્નિધ્યવાળી અનાવે છે, પ્રતિષ્ઠાલગ્નમાં ઉદયાસ્તની શુદ્ધિ જોવી, તે પણ અસ્તશુદ્ધિ માટે કાંઈ વિશેષ આગ્રહ નથી નદીને ANNEMEN VESENETENESEENESEENESENENEN ૩૨૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy