SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ AMIRANDA KASALANANANANANANARARENanananaHATSAKINAREDISANADERENTRAMITE અથ–“૧-૯-૫–૨ ભુવનમાં કુર ગ્રહ હોય તે લગ્ન કરવું નહિ, (લેવું નહિ).” ઉદયપ્રભસૂરિ કહે છે કે– लग्नाम्बुस्मरगो राहः, सर्व कार्येषु वर्जितः । અર્થ_“૧-૪-૭ ભુવનમાં રહેલ રાહુ સર્વ કાર્યમાં વન્ય છે.” મિત્રથી લેવાયેલ બળવાન મંગલકેન્દ્ર ૮-૯-૧ર મા સ્થાનમાં હોય તે તે ભદ્રને ભાંગી નાંખે છે. निधनव्ययधर्मस्थः, केन्द्रगो वा धरासुतः । अपि सौख्यसहस्त्राणि, विनाशयति पुष्टिमान ॥१॥ અર્થ_“નિધન, વ્યય, ધર્મ અને કેન્દ્રમાં રહેલ પુષ્ટ મંગળ હજારે સુખને પણ નાશ કરે છે.” શ ૧ बलीयसि सुहृदृष्टे,केन्द्रस्थे रविनन्दने । त्रिकोणके च नेष्यन्ते, शुभारम्भा मनीषिभि ॥१॥ અર્થ_“મિત્રની દૃષ્ટિવાળ, બળવાન, શનિ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તે બુદ્ધિવાને શુભકાર્યને આરંભ ઈચ્છતા નથી.” # ૧n ત્રિવિક્રમ કહે છે કે त्याज्या लग्नेऽब्धयो मन्दात्, षण्ठे शुक्रन्दुलग्नपाः । रन्ध्रे चन्द्रादयः पञ्च, सर्वेस्तेऽब्जगुरू समौ ॥१॥ અર્થ_“લગ્નમાં શનિ વિગેરે ચાર ગ્રહ એટલે-શનિ, રવિ, સોમ, ભોમ, છ ભુવને શુક, ચંદ્ર અને લગ્નપતિ, આઠમે સ્થાને ચંદ્ર વિગેરે પાંચ ગ્રહે એટલે સોમ, ભેમ, બુધ, ગુરૂ અને શુક્ર તથા સાતમા સ્થાનમાં સર્વ ગ્રહે ત્યજવા; પરંતુ કેટલાક વિદ્વાનોની એવી માન્યતા છે કે–સાતમા સ્થાનના ચંદ્ર અને ગુરૂ સરખા છે.” ૧ || શૌનક કહે છે કે – लग्नस्थो वरमरणं, राहुर्दिशति धुने कनीमरणम् અથ_વિવાહ કુંડળીના લગ્નસ્થાનમાં રાહુ હોય તે વર મરે છે, અને સાતમે સ્થાને રાહુ રહ્યો હોય તે કન્યા મૃત્યુ પામે છે” લગ્નનો સ્વામી અસ્ત કુર ગ્રવ્રુક્ત અથવા કુર ગ્રહની દૃષ્ટિવાળો હોય તે તે અશુભ છે તેમજ अरिगय नीए वके, अत्यमिए लग्गरासिनिसिनाहे। अबले रविगुरुसुक्के, सामिअदिळं चयह लग्गं ॥१॥ ૧૧૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy