SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) ક નવીન પ્રાસાદ કે રાજભવન કે ઘરમાં (૧) આય (૨) નક્ષત્ર (3) ગણ (૪) ચંદ્ર એ ચાર અર્થે ગણિતનાં મેળવવાં, પરંતુ જીર્ણોદ્ધાર વાસ્તુમાં આચ, વ્યય કે અંશકની શુદ્ધિ જોવાની જરૂર નથી. ૧૫ ' . નવીર રાસાઃ રામવન ગૌર જુદો (?) મા (૨) નક્ષત્ર (३) गण और (४) चंद्र इन चार गणित के अंगोको मिलाना, लेकिन नीर्ण वास्तुमें आय, व्यय या अंशको शुद्धिकी जरुरत नहि है । १५ દેવમંદિરની કઈ દિશામાં ઘર ન કરવું – वर्जयेदर्हतः पृष्टमग्रं तु शिव सूर्ययोः । ब्रमाविष्णु च पार्श्वन्तु चंडी सर्वत्र वर्जयेत् ॥ १६ ॥ विवेक विलास જિન તીર્થકરના મંદિરની પાછળ, શિવ અને સૂર્યના આગળ, બ્રહ્મા અને વિષ્ણુના પડખે અને ચંડીદેવીના મંદિરની કેઇ પણ બાજુમાં નજીક ઘર ન કરવું. ૧૬ जिन तीर्थकरके मंदिरके पीछले भागमें, शिव और सूर्य के अग्र भागमें, ब्रह्मा और विष्णु के बाजु-धार्थ में और चंडीके नजदीक किसी भी भागमे मनुष्यको घर न बनाना चाहिये । १६ ૯ નેટ-નાગદ શિલ્પપ્રથમ એક ૧૫ પ્રમાણે ભણત મેળવવાનું કહ્યું છે તે ઉપરાંત એકવીશ અંગે મેલવવાનું આયતત્ત્વાદિ ગ્રંથમાં કહ્યું છે, પણ તે દુર્લભ છે. ઉત્તરપ્રદેશોમાં આ ગણિતની જુદી રીતે કહી છે. ક્ષેત્રફલને અમુક અમુક વડે ગુણાકાર કરી અમુક ભાગે ભાગવાના કહ્યા છે. કવિ શિલ્પષ્યમાં પણ આવ, નક્ષત્રાદિ અંગે મેલવવાનું કહ્યું છે, देव देव मनुयाय राक्षमध्या चक्रक्षेयो उदय आय वर्ण च हे मुनि सुखकारयेत् ॥ દેવાલયને દેવગણ ઘરમાં મનુષ્યગણ અને અધમ જાતિનાને રાક્ષસગણના નક્ષત્ર ગણિત 'તમ મેળવવા હે મુનિ ઘરની ઉભણીને આય વર્ણ પ્રમાણે દેવો એવો અહીં અર્થ કરવામાં આવે છે. દેવ કે મનુષ્યને જન્મ નક્ષત્રને જે મણ હોય તે મેળવે પરંતુ અવહારમાં શિલ્પીઓ ને ધર્માચાર્યો ? મતનું સમર્થન કરતા નથી.
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy