SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ( १०९ ) RAIL Pirontai118 नेप३/ सूर्य के महा नक्षत्रसे दिनीया नक्षत्र तक गौनती करके प्रथमसे तीन नक्षत्र स्तंभके अग्र भागमे रखे । तीने से तेईस तकके अर्थात् बीस नक्षत्र मध्य विभागमें रखे । और २३ से लेकर अभिजित सह २८ तकके नक्षत्र अर्थात् पांच नक्षत्र स्तंभके मूल भागमें रखे। वैसा मुनिवरोंने बनाया । स्तंभके उपरके अग्रभागमे तीन नक्षत्रसे स्वामी की मृत्यु हो और नीचे मूलके पोच नक्षत्रोंमें धन और मनोरथका फलता नहीं मिलता। लेकिन बीचके बीस नक्षत्रोंमे मुहूर्त करनेसे स्वामीको पुख, लक्ष्मी और अतुल किति मिलती है । २६७-२६८ मोभचक्र वा पाटचक्र मृले मोमे त्रिऋक्षे गृहपति मरणं पंचगर्भ सुखं स्यात् । मध्ये चैवाष्ट ऋक्षं धनसुत सुखदं पुच्छके चाष्ट हानिः ।। २६९ ।। पश्रादग्र त्रिभाति गृहपति सुखदं भाग्यपुत्रार्षद स्यात् । सुर्धादेव च ऋक्षं यदि विधुदिनभ मोमचक्र विलोक्यम् ।।२७०॥ સૂર્યના મહા નક્ષત્રથી તે દિનીયા નક્ષત્ર સુધી ગણતાં પહેલાં ત્રણ નક્ષત્રો મોભ કે પાટ મૂળમાં મૂકવા તે અશુભ છે–સ્વામીનું મૃત્યુ નીપજાવે, ગર્ભમાં પાંચ મૂકવા તે સુખ કર્તા છે. મધ્યમાં આઠ નક્ષત્રો મૂકવા તે ધન, પુત્ર અને સુખ આપનારા છે. પુછડે આઠ' નક્ષત્ર મૂકવા તે હાનિકર્તા છે, પાછળના ભાગે અગ્ર ભાગે ત્રણ નક્ષત્રે મૂકવા તે ઘરના સ્વામીને સુખ આપનાર તથા ભાગ્ય અને ઘણા પુત્ર આપનાર જાણવા, આ પ્રમાણે મોભ તથા પાટડ (ભારવટ)ને ચર્ફ એકજ જાણવું, ૨૬૯-૨૭૦
SR No.008436
Book TitleVedhvastu Prabhakara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1965
Total Pages194
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Art
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy