SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણું સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુમારની જે હસ્તપ્રતે મળી આવી છે, તેમાં સૌરાષ્ટ્ર તમાંથી પ્રાપ્ત થયેલી પ્રતમાં ૧૫૫ શ્લેકે છે. તે મુજબ લઈ આ આવૃત્તિ છાપી જસ્થાનની પ્રત (જે મેવાડમાંથી મળી છે તેમાં કેટલાક વધારે પ્લેકે છે. જેમાં પ્રખ્યાત શબ્દ મૂકાએલે છે, એટલે તે લોકે મૂળગ્રંથન નહિ હોય એમ છે. પણ કદાચ સૂત્રધાર મંડને જ ગ્રંથસંકલન વખતે ગ્રંથાન્તરથી વિજ્ય સ્પષ્ટ માટે છે કે મૂકયા હોય તે તેમ બને પણ ખરું એમ માની લઈ લિપિકારે સળંગ અનુકમમાં લખ્યા છે. | અહીં તે લેકે જુદા તારવી કાઢી પુરવણે રૂપે આપ્યા છે. અને તેમના અનુક્રમાંક મિ એમ આપવા ઉચિત હોવા છતાં તે પ્રકારે આપેલા નંબર જ આવ્યા છે. તી શિલ્પકારોની પ્રતિમાંના જે લેકે તે પ્રતમાં નથી તેની પણ તૈધ આપીએ એટલે વાચકને પ્લેકાનુક્રમની સ્પષ્ટતા થશે. - સંપાદક નેધલેક ૭૮ (પૃ-૨૮)ના પૂર્વાર્ધ પછી જંતુધ્વદિ આ પદથી ઇલેક શરૂ છે, એટલે એ ત્રણ લીટાને કલેક ૭૮ બને છે, એમ સમજવું. અહીં સુધીની રાજસ્થાનની પ્રતમાં ગુજરાતની પ્રતિમાંના ૭, ૬, ૧૨, ૧૫, ૨૪, ૨૯, ૩૦, ૩૫, (૩૮-૩૯ એ બે શ્લોઠાની જગ્યાએ એક ઇલેકમાં પાઠારથી આપવામાં આવ્યો છે એટલે કે ૩૮ નથી તેથી) ૩૯ અને ૬૦ આમ શ્લેક ૭૩ સંખ્યામાં ૧૦ ઘટવાથી તે પ્રતમાં ગુજરાતની પ્રતના શ્લોક ૭૩ લેક દરની ને આવે છે. બ્લેક ૬૩, ૨૪, ૨૫ એ ત્રણ વાસ્તુદેવતાના વધારાના લકે છે અને તે જરૂરના A ગુજરાતની પ્રતની ક્ષતિની પૂર્તિ કરનારા છે. જે અહીં આપ્યા છે. રાજહિત વા વરસો વિવાર . पूतनापापराक्षस्यौ देयस्ताभ्यो बहिर्बलिः ॥६३॥ આ બે શ્લોક છાપેલા પૃ-૨૪ ઉપર ૭૨ પછીના છે. તેમનું ભાષાન્તર પૃ-૨૫ આવી ગયું છે. એટલે શ્લોક નં. ૭૩ને છે તે ૭૫ સંખ્યાને થાય છે, તેનું ભાષાપૃ-૨૭ ઉપર ચતુષષ્ટિ વાસ્તુ વાળું અપાયું છે. પછી એકાશીપદવાસ્તુ શતપદ વાસ્તુ દિ લેક ૭૬ સુધીનું ભાષાન્તર પૃ-૨૭ ઉપર છે. हेतुकः श्रीपुरन्धश्च वैतालश्चाग्निजिबकः । #ારા રોડનિરિતે મીનપૂરિ મરવા દુકા
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy