SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रधार-मंडन-विचित , પ્રણvપુરાણ મુજબ લઘુનગર એટલે સમતલ ભૂમિ પર કે સરિતા તટ પર હોય કે વનપ્રદે શમાં કે નાના પહાડની પાસે વસેલું હોય અને વિશેષ કરીને શિલ્પવર્ગ અને અન્ય કારીગર વર્ગને નિવાસ હેય દિત્ય-તેને ધૂળનો કેટનું કહે છે. શિવત્વમ્ માં કહ્યું છે કે કલા કલાપેને કારણે અધિક સમૃદ્ધ થયું હોય તો તેને રાજવા-નવાર કહેવું. ૬ ને મન માં ગ્રામનું અર્ધ કહ્યું છે તેમજ જીદ ને મોકન ટાઇ પણ કહ્યો છે. ક-શિવિર છાવણી, સેના સ્થાન. દિ૨ માં બસો ગ્રામના રક્ષણાર્થે દુર્ગ કહે છે. ૮ સ્થાની-નામક નગર માટે જાપજ અર્થશાસ્ત્ર માં દુર્ગ કહ્યો છે અને ૮૦૦ કામોના એમાં સ્થાનીય નાભ દુર્ગ કહ્યો છે. મથકમ ને રિપત્રમાં સરિતા તટ પર અથવા પર્વતીય તલાટી (તળેટી) પાસે જ્યાં સત્યાર્થ સ્થાન અને રાજનું ઉપવ્યવહાર (દફતર) સ્થાન હોય તેને સ્થાનીય કહ્યું છે. ૯ કુ. સરિતા તટ કે સાગર તટ. બંદર-(5) ૧૦ ચરિ પર્વતોના મધ્યમાં અરણ્યક નગર, એ દંડથી પાંચ દંડ સુધીના પ્રમાણનું નગર. ૧૧ નિઝામ-ચાર-મેટા નગરની વચ્ચે શિપિઓની વસ્તીવાળું નગર, કસ કહેવાય તેવું - પ્રમાણ નગર અને ગ્રામ વચ્ચેનું સમાજ સૂત્રધાર માં કહ્યું છે તેમાં શિલ્પિ વર્ગ પ્રધાન્ય રીતે ઉપરાંત ચારે વર્ગના લોકો પણ રહે. કહ્યું છે. તેમાં નિજમનો પર્યાય શબ્દ ઢચાર ૧૨ ઇ-વિદ૬. વિદ્યા સ્થાન અને સંત ભિક્ષુકનું સ્થાન બ્રહ્મચારી વિદ્યાર્થીઓનું અધ્યયન અવસ્થા સંસ્થાને. આચાર્યાદિનાં સ્થને ચિંતન ભજન સર્વ દર્શન અભ્યાસ સ્થાન. ખાદ્યપેય ખુણ પ્રબંધ યુક્ત સર્વ વિદ્યાની નગરી. આશ્રમ સ્થાન, ભડ સ્થાન. દ્રષ્ટાંત તરીકે નાલંદા, તક્ષશિલા સારનાથ વગેરે. શિલારત્નમ્ ના કર્તા શ્રી કુમારે તેને પ્રાકાર અને ક્ષા પ્રબંધ સાથેનું વિદ્યા આશ્રમનું નગર (મ.) કહ્યું છે. સમur સૂત્રધાર . ૨૮ રાજપુર પ્રાર ૧ સજધાની-નગર ૫ રાજધાનીનું ઉપનગર જતન ૭ નષ્ટ પશુ સમુહનું સ્થાન ૨ નગરની શાખા-કર્વત ૬ જ્યાં સમૃદ્ધ આ ભવનો રયા જેને નેસડા કહે છે. ૩ કર્વટથી ન્યુન-નિગમ હોય અને વ્યવસાયયુક્ત ૮ rટી તરૂઘાસને પાપાણદિશા ૪ નિગમથીબ્યુન-ગ્રામ હેય તે પુર ભરપુરભાગમાં કુટિર, પડી ( g ) વસાવી ભીલ, ચાંડાલ, શિકારી લોકો વસતા હોય તે. ૯ "જ ૫૯લીથી નાની હોય છે.
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy