SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ द्वारमध्ये स्तु(तु)लास्तम्भो नागदन्तम भित्तिका । द्वारमध्ये समा श्रेष्ठा न चैते विषमा स्थिता ॥ ३९ ॥ મંદિર કે ધરના દ્વારની સામે પાટ સ્તંભ નાગદન્ત (ઘડા) કે ભીંત=દીવાલ હોય તે તે નષ્ટ છે, પણ તે દ્વારમાં જ એક સ્તંભ કે નાગદત્ત હોય તે દેષ છે પરંતુ દ્વારમાં જે તે બે પડતા હોય તે તે દેષકારક ન જાણવા. ૩૯ ___ अल्पो बहुलेप समसन्धि शिरोगुरु । અવાિ (ઇ) તૈચ વાતુ વિનયતિ ૪૦ सूत्रसन्तान ચણતરકામમાં, સાંધાઓમાં પ્રમાણથી છે ચૂને હેાય કે બહુ ચૂનો વાપર્યો હોય તેમ જ ચણતરકામમાં પાષાણુ કે ઈટાના થના સાંધાચળે ન હૈાય (એટલે સાંધ પર સાંધ હોય) અગર કામ માથાભારે ઉપર પહોળું ને નીચે સાંકડું હોય અગર પાયાપીઠ વગરનું હોય તેવું વસ્તુ નાશકારક જાણવું. ૪૦ देवप्रदक्षिणा-- एका चण्डया रवेः सप्त तिस्रोदद्याद्विनायके । चतुरस्रो वास्तु (विष्णु) देवस्य शिवस्या प्रदक्षिणा ॥ ४१ ॥ अपराजित દેવી ચંડીને મંદિરને એક, સૂર્યના મંદિરને સાત, ગણેશને ત્રણ, વિને ચાર અને શિવલિંગને અર્ધ પ્રદક્ષિણા કરવી કારણ કે શિવની પ્રનાલ ઓળંગાય નહીં. ૪૧ अल्पदोषे गुणाधिक्यं दोषायतनं भवेदहम् । दोषाधिक्यं गुणाल्पत्वं गृहमंते विवर्जयेत् ॥ ४२ ॥ सूत्रसन्तान જે વાસ્તુ-પ્રાસાદ-ગૃહ-જળાશ્રય-જે ચેડા દેષ અને ઘણુ ગુણવાળું હોય તે તે વાસ્તુ દેષરહિત જાણવું. તે દેષિત ગણાય નહિ. જેમ શુદ્ધ અવિનમાં ચેડાં જળબિંદુઓથી અગ્નિ હલવાત નથી, તે રીતે તેવું કાર્ય નિર્દોષ જાણવું. પરંતુ જેમાં ઘણું દે હોય અને ગુણ ઓછા હિય તેવું વાસ્તુ અંતે ત્યજી દેવું. દર ૫ રૂતિ વેધકાધેિ છે I mત્તિ પુર્વ છે पूर्वोकसप्तपुण्याह प्रतिष्ठा सर्वसिदिदा । रवौ सौम्यायने कुर्याद् देवानां स्थापनादिकम् ॥ १ ॥
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy