SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ વોરારિ . दिक्शुद्धिकृते वास्तौ दिग्मूढ वास्तुवेधकृत् । जीणे तु स्थापिते वास्तु वेधदोषो न विद्यते ॥ १ ॥ पूर्वोत्तरे च दिग्मूढं मूढं पश्चिमदक्षिणे । । तत्र मूढममूढं वा तत्तु तीर्थ समं हि तम् ॥ २ ॥ सिद्धायतने तीर्थेषु नदीना सनमेषु च । मयम्भूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥ ३ ॥ जिनेन्द्राणां समवरणे दिग्दोषो न विद्यते ॥ सूत्रसंतान પ્રત્યેક વાસ્તુની દિકશુદ્ધિ કરવી. દિમૂઢ વાસ્તુ દેષિત જાણવો, પરંતુ જીણું વાસ્તુના જીર્ણોદ્ધારમાં દિગ્ગઢને ગણિત આદિકે કોઈ દોષ લાગતો નથી. પૂર્વ અને ઉત્તર વચ્ચે અગર તે પશ્ચિમ અને દક્ષિણ વરચે (એટલે ઈશાનથી નૈઋત્યના સૂત્રે) જે દિગૂઢ હૈય તે તે મૂઢને અમૂઢ જાણ. તે તીર્થસમાન દોષરહિત જાણવું. સિદ્ધ મુનિઓના આશ્રમમાં તીર્થસ્થાનમાં કે નદીના સંગમસ્થાન પર, સ્વયંભૂ કે બાણુલિંગના સ્થાન પર અને જૈન સમરણમાં દિગ્ગઢને દેવ લાગતું નથી. ૧-૩ पाषाणान्तं मलान्तं वा वालुकान्तं खनेद् भूमि(म्) । केशानाराकाष्टलोहाः शल्यभ( स्मानि) शोषयेत् ॥ ४ ॥ બાય-કાક્ષ--જન્નતુ પ્રોત માયારિ બાઈ ] = ગળે જિન્સ રે I अपराजित પાયે પાષણ સુધી, જલ સુધી કે વાલુરેતીના અંત સુધી, પાકી ભૂમિ આવે ત્યાં સુધી ખોદી શિલારોપણ વિધિ કરવી. જમીનમાં વાળ, કેલસા, લાકડું, હું, હાડકાં કે રાખ આદિ શલ્ય કાઢી ભૂમિ-શુદ્ધિ કરવી. આ શ કાઢી નાખવાં. આય, નક્ષત્ર, ગણ અને ચંદ્ર એ ચાર ગણિતનાં અંગે મેળવવાં. જીર્ણ મંદિર કે ઘરમાં આયાદિ અગ મેળવવાની જરૂર નથી. ત્યાં દેષ લાગત નથી. ૪-૫ वर्जयेदईतः पृष्ठमनं तु विशवसूर्ययोः । મિનિg( વો) વારd તુ ન વળે ૬ .. अपराजित જિન તીર્થકરના મંદિરની પૂછે, સૂર્ય અને શિવના સમુખ, બ્રહ્મા અને વિષ્ણુની બાજુમાં ધર ન કરવું, પરંતુ ચંડીના મંદિરની ચારે તરફ ચારે બાજુ કયાંય ઘર ન કરવું. ૬ પ્રસિદ્ધરાગમાઇ(f) બારાત્તર(તો)sr[ !* त्यत्तवा द्विगुणां भूमि वेघदोषो न नायते ॥ ७ ॥ सूत्रसन्तान
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy