SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासादमण्डने શિલા તથા કર્મની સ્થાપવાની પ્રથા ईशानादग्निकोणाद्वा शिलाः स्थाप्याः प्रदक्षिणाः । मध्ये कूर्मशिला पश्चाद् गीतवादित्रमङ्गलैः ॥२८॥ बलिदानं च नैवेद्यं विविधानं घृतप्लुतम् । देवताभ्यः सुधीर्दद्यात् कूर्मन्यासे शिलासु च ॥२९॥ તિ આમ ! પ્રથમ ઈશાનકેણમાં અથવા અગ્નિકેણમાં શિલાને સ્થાપવી, પછી અનુક્રમે પ્રદક્ષિણ ક્રમથી બધી શિલાઓ સ્થાપવી અને પછી મધ્યમાં કુમશિલા(ધરણી શિલા) ને સ્થાપવી, શિલાઓ અને કૂર્મની સ્થાપના કરતી વખતે માંગલિક ગીતો ગવરાવવા અને વાંજી વગડાવવા તથા વાસ્તુપૂજન કરવું. વાસ્તુપૂજનના દેવેને માટે અનેક પ્રકારના ધાન્યનાં બાકુલા અને ધૃતપૂર્ણ માલપુડાએ આદિ મીઠાઈઓનું નિવેદ્ય ચઢાવવું. ક્ષીરાર્ણવમતે શિલા સ્થાપવાની પ્રથા “ન લુક જાતવ્યા શિકાર શેષ: પશિ मध्ये च धरणी स्थाप्या यथाक्रमं प्रयत्नतः॥" . ૧૦૧ પ્રથમ નંદા નામની શિલાને સ્થાપવી અને પછી અનુક્રમે ભદ્રાદિ શિલાઓને સ્થાપન કર્યા પછી મધ્યમાં ધરણી શિલાને સ્થાપવી. શિલાઓનાં નામ " नन्दा भद्रा जया रिक्ता अजिता चापराजिता। शुक्ला सौभागिनी चैव धरणी नवमी शिला ॥" લીરા, નંદા, ભદ્રા, જયા, રિક્તા, અજિતા, અપરાજિતા, શુકલા, અને સૌભાગિની, એ આઠશિલા દિશાઓની છે, નવમી ધરણી નામની શિલા મધ્ય ભાગની છે. અપરાજિત મતે શિલાનાં નામ નરસા મા કયા પૂળ વિસા વસ્ત્રમ શિષ્ટા मंगला ह्यजिताऽपराजिता च धरणीभवा ।।" નંદા, ભદ્રા, જ્યા, પૂર્ણ, વિજ્યા, મંગલા, અજિતા અને અપરાજિતા એ શિલાના આઠ નામ દિશાના અને વચમાં નવમી ધરણી નામની શિલા છે,
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy