SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ मंथ जिनेन्द्रप्रासादाध्यायः મેન્ટેશ્વર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથ ઉપરથી તિલક કાઢી નાંખીને તેને બદલે એક એક ઈંગ ચઢાવવું, જેથી યતિભૂષણ નામને પ્રાસાદ થાય છે. તે સર્વ દેવાજ પ્રિય છે. આ ૧૧૪ શૃંગસંખ્યા-ઉપરથે ૪૮, પ્રતિરથે ૪૮ બાકી પૂર્વવત્ કુલ ૨૦૯ શૃંગ, તિલક ત્રણે નંદીએ ૨૪. પર સુપુપ પ્રાસાદ– तद्रूपं तत्प्रमाणं च रथे दद्याच्च केसरीम् । सुपुष्पो नाम विज्ञेयः प्रासादः सुरवल्लभः ॥११५॥ इति सुपुष्पनामप्रासादः ||५३॥ નેમેક્લેશ્વવર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથી ઉપર તિલકને બદલે એક એક કેસરીક્રમ ચઢાવવાથી સુપુપનામને પ્રાસાદ થાય છે, તે દેવને પ્રિય છે. ૧૧૫ ગસંખ્યા-પઢરે ૮૦, ઉપરથે ૮૦ બાકી પૂર્વવત કુલ ૨૭૩ . અને ત્રણે નદીએ કુલ ૨૪ તિલક પ૩ પાર્શ્વવલ્લભ પ્રાસાદ–વિભકિત ૨૩મી. चतुरस्त्रीकृते क्षेत्रे षइविंशतिविभाजिते । कर्णात्सु गर्भपर्यन्तं विभागानां तु लक्षणम् ॥११॥ આ છે वेदरूपगुणेन्दवो भद्रार्धे तु चतुष्पदम् । श्रीवत्सं केसरी चैव रथे कर्णे च दापयेत् ॥११७॥ कर्णिकायां ततः शृङ्ग-मष्टौ प्रत्यङ्गानि च । भद्रे चैवोरुचत्वारि प्रासादः पार्श्ववल्लभः ॥११८॥ નિ જw4 - મન દુતિ પર્વવભકારઃ ૪૩ ' - કn En૮ પ્રાસાદની સમરસ ભૂમિના છવ્વીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કેણી, ત્રણ ભાગને પ્રતિરથ, એક ભાગની નદી અને ભદ્રાઈ ચાર ભાગ, એ ' ૧ " અવત'! પાઠાન્તરે ૨ za' !
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy