SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ अथ प्रासादमण्डनेऽष्टमः साधारणोऽध्यायः। अथ साधारणोऽध्यायः सर्वलक्षणसंयुतः। विश्वकर्मप्रसादेन विशेषेण प्रकथ्यते ॥१॥ શ્રી વિશ્વકર્માના પ્રસાદથી સર્વ લક્ષણવાળે સાધારણ નામને આ આઠમે અધ્યાય કંઈક વિશેષ પ્રકારે કહેવાય છે. ૧ શિવલિંગનું ચૂનાધિક માન मानं न्यूनाधिकं वापि स्वयम्भूवाणरत्नजे । घटितेषु विधातव्य-मर्चालिोषु शास्त्रतः ॥२॥ સ્વયંભૂલિંગ, બાણલિંગ અને રત્નલિંગ, એ માનમાં ઓછા વધતાં હોય તે દેવ નથી. પણ ઘડેલું શિવલિંગ અને ઘડેલી મૂર્તિ, એ શાસ્ત્રાનુસાર માન પ્રમાણે જ કરવા જોઈએ. ૨ વાસ્તુ દોષ– बहुलेपाल्पलेपं च समसन्धिः शिरोगुरुः। सशल्यं पादहीनं तु तच्च वास्तु विनश्यति ॥३॥ અધિક લેપવાળું, કમ લેપવાળું, સાંધાની ઉપર સાંધાવાળું, ઉપર જાવું, નીચે પાતળું, શલ્યવાનું અને ઓછા પાયાવાળું, એવા પ્રકારનું વાસ્તુ જલદી નાશ પામે છે. ૩ અશુભ વાસ્તુ દ્રવ્ય ૨ अन्यवास्तुच्यूतं द्रव्य-मन्यवास्तुनि योजयेत् । प्रासादे न भवेत् पूजा गृहे तु न वसेद् गृही।४॥ ૧ અપરાજિત પૃછા સૂત્ર ૧૦૯ બ્લેક ૧૧ માં “પા” શબ્દની જગ્યાએ “ઉં પાઠ છે. જુઓ “ક જૂનધિ શાને રત્નને ૨ રથનુ' ' અર્થાત બાણલિંગ, રત્નલિંગ અને સ્વયંભૂલિંગને નંદી ઓછા વધતાં માનને હોય તે દેષ નથી. ૨ “અમારામારતે ટળે ? 3 “નિ?િ’ ૪ “તિઃ'
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy