SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ : આજે રા 27/ Sને {firm is tw સ્વમતે આમલસારનુ માન દીપા વખતે આમલસારનું માન શિખરના સ્ક ંધના વિસ્તાર છ ભાગ અને આમલસારને વિસ્તાર સાત ભાગ રાખવા, આમલસારના વિસ્તારના અઠ્ઠાવીશ ભાગ અને ઉદય ચૌદ ભાગ કરવાં. તેમાંના ત્રણ ભાગનું ગળું, પાંચ ભાગને આમલસાર, ત્રણ ભાગની ચ'દ્રિકા અને ત્રણ ભાગની આમલસારિકા કરવી. આમલસારના મધ્ય ગર્ભથી સાડા છ ભાગ નીકળતી આમલસારિકા, તેનાંથી 'અઢી ભાગ નીકળતી ચંદ્રિકા અને તેનાંથી પાંચ ભાગ નીકળતા આમલસાર રાખવે. આમલસારની નીચે શિખરના કાણુરૂપ- • શિવેાચાર સર્વ સ્થાનમાં વિચક્ષળ ! । शिरूरकर्णे दातव्यं जिने कुर्याजिनेश्वरः ।। " પ્રવાસન क्षीरार्णवे શિવના પ્રાસાદ હાય તા ધ્યાનમગ્ન શિવ અને જિનદેવને પ્રાસાદ હોય તે જિનવનાં રૂપે। આમલસારા નીચે શિખરના કાણે કરવાં, સુવર્ણ પુરુષ(પ્રાસાદ પુરુષ)ની સ્થાપના--- घृतपात्रं न्यसेन्मध्ये ताम्रतारं सुवर्णजम् । સૌનપુરનું સત્ર તુષ્ટીય સાથેનÇ 1 રૂ। આમલસારનાં મધ્યગર્ભમાં ઘીથી ભરેલા સેાના ચાંઢી, અથવા તાંમાના કલશમાં સુવર્ણ પુરૂષ રાખીને, પછી ચાંઢી અથવા ચંદનના પલંગ ઉપર રેશમની શય્યા પાથરીને તેની ઉપર તે સુવર્ણ પુરુષાળા કળશને સ્થાપન કરવે આ વિધિ શુભ દિવસે વાસ્તુપૂજન કરીને કરવી. કેમકે આ સુવર્ણપુરુષ પ્રાસાદનું જીવરસ્થાન છે. ૫ ૩૪. 愈 * કેટલાક શિલ્પએના એવા મત છે કે—દીથી ભરેલા સેના, ચાંદી અથવા તાંબાના લક્ષમાં સુષુ પુરુષને રાખવા નહિ, પણ તેની પાસે મૂકવે!.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy