SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સ અન્યાન્તરેડપિ જો વીસે તા વાણુઓ ઈવીસે તા વિપ્ર 1 માવીસે જે ઉગમે સાલી ઘરે જનમ ! ણિશ્રુતિ: ખણ્ડવૃષ્ય તુર્ભિક્ષાય દ્ધિને મુનિઃ । માલાજીવી સુશિક્ષાય સિ ંહ સૂર્યાત્ પર લમ plaggaling આ બધુ ખગાળ જ્યાતિષના વાસ્તવિક જ્ઞાનના અભાવ સૂચવે છે. પલના પ્રમાણે ખુદાં જુદાં સ્થળાએ સિહુ સ`ક્રાન્તિના નિશ્ચિત દિવસાએ અગસ્ત્યના ઉદય થાય છે. જેમ જેમ પલભા (અર્થાત ખીજા શબ્દોમાં અક્ષાંશ) વધારે તેમ તેમ સિંહ સક્રાન્તિ દિવસેાની સંખ્યા વધારે જ થાય. એ ગ્રહ ગણિતના અજ્ઞાનથી ઉપરાત મૂલ કહેવામાં આવ્યાં છે. અમદાવાદમાં સિહુ સક્રાન્તિના ૧૮ દિવસે અગત્યના ઉડ્ડય થાય છે. મદ્રાસમાં કર્કના ૨૫ મા દિવસે થાય છે. કાશીમાં સિહના ૨૪ મા દિવસે થાય છે. અર્થાત્ ઉપરીક્ત કુલ યુક્તિ શૂન્ય છે. વાર શુક્ર જીણુ વરસ વિધિ તિથિ પુનમ રિસિહસ્ત લગન ધન ગ્રહ ભેામ વિ સાલ ધ્રુવાંક સમસ્ત ૮૯૯ વર્ષના કેટલા ધ્રુવાંક છે, તેની બીજી વિગતા તેમજ પ્રકારાન્તરા વ પ્રએધમાં ઘણા દર્શાવ્યા છે. અહીં ગ્રંથકારે ફાગણુ સુદ ૧૫ ના દિવસના વિચાર દર્શાવ્યા છે. ફ્રાન્ગ્યુ સુદ ૧૫ ના દિવસે શુક્રવાર, હસ્ત નક્ષત્ર અને ધન રાશિમાં મગળ હાય તેા સેાળ આના વર્ષ થાય છે. આને સંમતિ દક ચોગ કાઈક જ વખત ખને, થઈ શકે તેમ નથી. વાક્ય મળતું નથી. તેમજ આવા એટલે પ્રત્યેક વર્ષમાં તેના ઉપયામ વિશ્વાનયન શાક એક ત્રિગુણા કરી દે સાતાં એ ભામ વધત ગુણ પણવીસ વિ વરખા એવી લાગ ૯૦૦
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy