SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સર જયપુર વગેરે નગરો માટે ઠીક છે. અહીં મકર અને કઈ સ મણુ સાયન માનથી લેવાનાં છે એ ધ્યાનમાં રાખવું. સાયન મકરાર ભથી દિનમાન વધવા માંડે છે. અને સાયન મિથુનાન્ત પર્યંત તે વધે છે. સાયન કર્યુર્દિ થતાં જ ઘટવા માંડે છે, અને રાત્રીમાન વધવા માંડે છે. સાયન મૈષાકિ તેમજ તુલાદ્વિમાં દિનમાન રાત્રીમાન પુરાં ત્રીસ ત્રીસ ઘડીનાં હાય છે.અને ત્યાંથી ત્રણ ત્રણ રાશિના અંતરે તેમની પરમ હાસ અને પરમ વૃદ્ધિ થાય છે. માને ખગાલ ગણિતમાં ચર કહે છે. જ્યાં ૬ અંશુલ પલભા છે. ત્યાં ૨૫૫ પલ નિમાનની વૃદ્ધિ થાય છે. અને ૨૫૫ પલ હાસ થાય છે. શ્રચાર આ મૂલતત્ત્વને લઈ જુદા જુદા પ્રકારો દર્શાવે છે. પરંતુ બધાની એક જ હકીક્ત છે. ગ્રંથકારના પ્રકાશને ગણિતની પદ્ધતિ મુજ′ લખીએ તાઃપ્રકાર પહેલા— ષ્ટિ માસ દિન-અચનાર‘ભ = ગતમાસ + ગદિન નિમાનની ઘડી અતમાસ × ૩ + ૫૧ = ર ગત દિન ૪૩ = પર્વ દિનમાન ઘડી કે પલ= વાસ્તવિક ક્રિનમાન બીજો પ્રકાર——— ઈષ્ટ માસદિન - અચનારંભ – ગતમાસ + ગતદિન ગતમાસ × ૩૦ + ગન = ગહંદન ગદિન × ૩ + ૧૫૩૦ ત્રીજો પ્રકાર વાસ્તવિક ઘડી પલાત્મક નિમાન અયનાભથી દિન = અદ્દિન ગતિદન + ૫૧૦ શેષ = ઘડી+ ર
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy