SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ નળ સતીયાં જે ભાર રિસી મેષ રવિ સીમંત સચ્ચાધિપતિ કરકાં અરક એહ અનાગત સંત ૮૩૩ સત્તાવીશ તારાઓ (નક્ષત્ર) માં નવ સતી છે. અર્થાત સૂર્ય ૨૭ નક્ષત્ર ઉપર ભ્રમણ કરે તેમાં નવ નક્ષત્ર જ કામનાં છે. જ્યારે સૂર્ય આર્તા ઉપર આવે છે ત્યારે વર્ષા ઋતુ શરૂ થાય છે. અને ચિત્રા ભેગવી લે છે, ત્યારે વર્ષો (ચોમાસું) પુરૂં થાય છે. અર્થાત્-આકાથી લઇ ચિત્રા સુધીનાં નવ નક્ષત્રો (નવ જીઓ) સૂર્ય બરાબર ભેગવે છે. એટલે તે નવ સતીઓ છે. બાર રાશિ પિકી મેષ રાશિને રવિને સંગ થતાં સીમંત આવે છે. મેષને સૂર્ય થતાં જ વરસાદને ગર્ભ બંધાય છે. અને કર્કને સૂર્ય થાય તે વખતનો વાર જ અનાધિપતિ છે. અર્થાત્ આથી ચિત્રા સુધીનાં નવ નક્ષત્રો, મેષ સંક્રાન્તિ અને કર્ક સંક્રાન્તિ આ ત્રણ જ મુખ્ય છે. એ જ અનાદિ કાળથી ચાલ્યા આવતા આ જગચક્રના મુખ્ય અંગ છે.* * આ રાજદિ અધિકારીઓ અને તેમનું ફળ વગેરે પંચાંગની શરૂઆતમાં જ લખવામાં લાવે છે. આના ઉપરથી વર્ષમાં ધાન્યની પેદાશ વગેરેનો અંદાજ રહે છે. આમાં કમ એ હોય છે કે પ્રથમ અધિકારી પછી ગુરુના નક્ષત્ર પરથી વર્ષનું નામ વર્ષના મેમનું નામ અને વરસાદ સંબંધી આગાહી હોય છે. વરસાદની આગાહી માટે રોહિણીનો વાસે જવાય છે. સંવત્સરનું નામ, સંખ્યા અને કાલી રહિણી (શ્રાવણ મહીનાની વદ ગામ) અષાઢી પૂમિ વગેર યોગ જોવાય છે. વર્ષના ચાર સ્ત પૈકી કેટલા સ્તંભ છે, તે કાઢેલું હોય છે. ત્યાર બાદ વર્ષની અંદર આવતા સૂર્ય કે ચંદ્રના ગ્રહને ઉલેખ હોય છે, અને આટલા વર્ષના ભવિષ્યનું સુચન કરનારી બાબત લખા બાદ ધર્મપુણયને ઉપયોગી તિથિએનું વિગતવાર વર્ણન હેય છે. ત્યારબાદ ગ્રહના ઉદય-અસ્ત વર્ષના દિવસે અને મુદતેં છપરથી લાભાલાભ થાય છે, મનની નક્ષત્ર અને રાઈસ ઉપરની સ્થિતિ તેમજ હરિની કઈ કઈ દિશામાં સુખ અને કઈ કઈ દિશામાં દુઃખ હોય છે. તે લખાય છે. જ્યાં શનિની દૃષ્ટિ પડે ત્યાં દુકાળ પડે છે. પોશાક (ક) પામીની પીઓ ઉપરથી આવતા વર્ષના અનાજના
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy