SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ આનું વધુ સ્પષ્ટિકરણ નીચેના સ્થાથી થાય છે. આ શ્લોક આકર (પંચાંગ બનાવવાનાં કોષ્ટક) સારણીમાં છે. તપસ્યાસિત દ્વાદશીત: ક્રમેણું ક્ષિપેદસખ્યાતિથો ત ઘટીપુ સપાદાણશીતાંશુનાડચશ્ચ વારે તપૈકં ત્રયં સે ધન નાટિકસ સપાદત્રિભુનાડિકાસ્યાથ ચગે વિવું તત્વ ઘટીપ્પષ્ટ વેદાંદ્ધિ વિનામ નવા વર્ષનાં ચિત્ર સુદ ૧ નાં તિથિવાર જાણવા માટે આ લેકમાં તિથિ ક્ષેપક ૧-૧૮-૧૫નક્ષત્ર ક્ષેપક ૩-૧-૨૫ અને યોગ ક્ષેપક ૧-૪૭-૪પ એમ વધુ સ્પષ્ટતા છે. તેમજ ફાગણું વદ ૧૨ માં ઉમેરવાનું છે. એટલે ગ્રંથકારે જે “ચત્રવદિ આરસીહિણ” કહ્યું છે, તે આ શ્વકનું રૂપાન્તર હોવું જોઈએ. વારસાન માસ દેઢા હીર કહઈ વધતો કરી રાજન ભેલી ભાગ સમ જે વધે માસાદિનો દન ૮૨૧ ચત્રાદિથી જેટલા માસ ગયા હોય તેટલાને દેઢા કરી અને તેમાં વર્ષેશ ઉમેરી સાતથી ભાગ આપો. એટલે જેટલી શેષ વધે તે પોતાના ઈષ્ટ મહિનાની સુદ ૧ ને વાર આવે છે. દાખલા તરીકે શકે ૧૮૨૮ ને ચેત્ર સુદ ૧ ને બુધવાર છે. એટલે વર્ષેશ મંગળ થયો. હવે આ સુદ ૧ ને વાર જાણ છે. તે ચૈત્રથી ગણતાં છ મહીના થયા માટે ૨ x =૯ + ૩ = ૧૨ -- ૭ ષ ૫ એટલે આસો સુદ ૧ ને ગુરૂવાર આવે. આ રીતમાં ગ્રંથકારે ૨૯ સૌર દિવસે એક એક માસ થાય છે. તેથી પ્રતિમાસે ૧૫ દિવસ વધે એમ અનુપાત કરી માસની સંખ્યાને દોઢા કરવાનું કહ્યું છે. અને તેમાં વશ અર્થાત્ ફાગણ વદ અમાસને વાર ઉમેરે જોઈએ એમ ફલિતાર્થ છે. પણુ ગાથામાં “ચત્રાદિ ” પર છે. તેથી સ્થૂલતા રહી ગઈ છે. મૂળ ગાથા નીચે મુજબ છે. માસ દોઢા હીર કઈ વધતે ચિત્રાદિ દેન તલી ભાગ સમ જે વાર વિકે શાન ૦
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy