SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ રપ૭ નવું વહાણું બનાવવું તથા પહેલી વખત પાણીમાં તરતું મૂકવું જોઈએ. અથ નાવ ચક્રમ (તાછોક્ત વિશાખા કૃત્તિકા ચેષ્ઠા ભરણી રહિણી તથા એષાયામુતે નાવા પર તીરે વિનશ્યતિ છે ૧ . અથ મુહૂર્તમાર્તડ તથા તિર્વિદાભરણે કુંભારના ચાકનું મુહૂર્ત રવિયાથી દુનિયા સુધી ગણતાં પ્રથમનાં ૪ ઊભી ખીલીમાં તેનું ફલ ખરાબ, ૫ થી ૮ ચાકડાના વચમાં તે શુભ, ૯ થી ૧૨ પૂ ખરાબ, ૧૩ થી ૧૬ દક્ષિણે ખરાબ, ૧૭ થી ૨૦ પશ્ચિમે શુભ, ૨૧ થી ૨૪ ઉત્તરે શુભ અને છેલ્લાં ચાર, ૨૫ થી ૨૮ તે હલાવવાનાં ઇંડા ઉપર તે અશુભ જાણવાં. તિર્યસૃખ નક્ષત્રો લેવાં અને થિર કે દ્વિસ્વભાવ લગ્ન લેવું. અથ દેવું કરવામાં તથા આપવામાં વાર નિષેધ– સંક્રાંતી વૃદ્ધિને ચ હસ્તક્ષે રવિ ભામ: * ન ચ ગ્રાહાં રૂણું ચસ્મારશે તત્ સ્થિરં ભવેત્ | રૂણું ભોમે ન ગૃહીયાતુ ન દેયં બુધવારે, રૂણ છે મુજ કુર્યાત્ સંચયં સેમ નંદને છે કેટામાં ધાન્ય ભરવાનું મૂહુર્ત પંચમી શનિ પૂરવા મા મૂલ ભરણી અસલેશ શ્રવણ વિશાખા કૃતિકા ભરે ઠાર વિશેષ ૫૭૬ પ્રતિષ્ઠા મહાદેવ મૂલ ઉત્તર નૈ(કર) રોહિણી મૃમ રેવસ્મણ વેવ (છઠ્ઠી) સવણું દુગ પુનર્વસુ દુગ અનુરાહા સવિ દેવ (દિઠ્ઠી) પ૭૭ પુષ્ય શ્રવણ બંભા ઠ ધનદ ઠ અનુરાહ હતમાંહે સૂરિજ ઠ ઇંદ્ર ઠ ધનિહાહ પ૭૮ ૧ બુધે.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy