SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મુહુ ચિંતામણિ છઠા વિવાહ પ્રકરણે લોક ૪ થી ૫૧ સુધી. નક્ષત્ર વિષઘટીના કાષ્ટકમ બતાવેલી સંખ્યાથી વધારે જ ઘડી સુધી વિષ ઘટી જાણવી, જેમ અશ્વનિ આગળ ૫૦ આંક છે, તે પ૧ થી ૫૪ ઘડી સુધી, વિષ ઘટી જાણવી. તે વિવાહમાં વત છે, અને જન્મ વખતે પણ નિષેધ છે. વળી સર્વ શુભકાર્યોમાં પણ નિષેધ છે. તેને પરિહાર નીચે મુજબ છે, તે ટાઈમે કુંડળીમાં ચંદ્રમા ત્રિકોણ (પકે ૯ મે) સ્થાને હેય તે વિષ ઘટીને દોષ નહિં, તથા લગ્ન સ્વામિને શુભ ગ્રહ દેખતા હોય અથવા લગ્ન પતિ કેંદ્રમાં હોય, તથા ચંદ્રમાં શુભ ગ્રહની રાશીમાં હેય, તથા ચંદ્રમા મિત્ર ગ્રહની દ્રષ્ટિમાં હોય અથવા પિતાના વર્ગમાં હોય કે લગ્નપતિ ચંદ્રમાં હોય તે તિથિ વારાદિ વિષ ઘટીને દોષ દૂર કરે છે. સ્લોક-૧૧૩ માં ૨૭ નક્ષત્રોની ઘડીઓના આંક આપ્યા છે, તે પછી ૪ ઘટી વિષ ઘટી નષ્ટ છે. એ શ્રેષ્ઠ કામમાં તજવી. પણ તેમ કરવામાં વાંધો આવતો હોય તો તેને પરિહાર નીચે મુજબ છે. ચંદ્ર વિષઘટી દેવું હંતિ કેદ્ર ત્રિકોણ : - લગ્ન વિના શુભ૮૪: કે વા લગ્ન છે તથા ૫ ૧૧૪ તેને ભાવાર્થ-જે રાશીને સ્વામી શુભગ્રહ હોય ન્યા રાશી ચ સ્વામી શુભગ્રહ આહત ત્યા રાશીના ચંદ્ર અસતાં કિંવા શુભ ગ્રહોચી ત્યા ચંદ્રાવર દષ્ટિ અસતાં કિવા ૯-૫-૭-૧૦ * ૪–૧– યા સ્થાની ચંદ્ર કિંવા લગ્ન સ્વામિ અસતાં તે વિષ ઘટીચા દેષ રહાત નાહીં, છે ૧૧૪ છે
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy