SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ૧૩ તેરશ, ૧૪ ચૌદશ, ૧૫ પૂનમ તથા અમાસ અને ૧ પડવે જ્ઞા તિથિઓના મીજા પહેારની વચલી એક ઘડી તજવી. બીજી પહારની વચલી એક ઘડી એટલે ખીજા અડધા પહારમાં ૧ ડી નિષેધ. અર્થાત્ દાઢ પહાર વીતી ગયા. માદ ૧ ઘડી નિષેધ, અર્થાત્ દાઢ પહાર વીતી ગયા બાદ ૧ ઘડી નિષેધ અથવા તા સ્ત્રીજા પહેારની કા ઘટે બાકી રહે એટલે છણા ઘડોના ૧ પહાર થાય છે. ચૈત્ર માસના અજવાળીયા પખવાડીયામાં સૂર્ય મેષના હૈય તા પણ જનાઈ વગેરે તાહિ ક્રિયાઓના આરંભમાં તે લગ્નમાં નેશ છે, અને ચૈત્ર માસનું અધારીયું પખવાડીયું વ્રતાદિક ક્રિયાઆમાં ને લગ્નમાં મેષાર્ક હાય તા મધ્યમ છે. પર ંતુ જનાઈમાં, ચૈત્ર માસના અજવાળીયા પખવાડીયામાં સૂર્ય મીન રાશિમાં ઢાય તેા અતિ ઉત્તમ છે. અંધારીયુ સાધારણ છે. માટે અજવાળીયામાં જનાઈ વખતે ચુરૂ, શુક્રને અસ્ત હાય કે ગુરૂ ૪–૮ અને ૧૨ મા ચાય કે ચ'દ્રમા ખરાત્રહાય તે પણ દ્વેષ લાગતા નથી. વળી ઠાણાંગસૂત્રમાં-ગશિર, આર્દ્રા, પુષ્ય, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, મૂલ, અશ્લેષા, હસ્ત અને ચિત્રા આ ૧૦ નક્ષત્રા જ્ઞાનવૃદ્ધિારક કહેલાં છે. અથ વાર નક્ષત્ર વિદ્યા ભણવાનુ મુહૂત્તવિદ્યારંભે ગુરૂ શ્રેષ્ઠ બુધવારાથ ભાવે । મધ્યમા રવિ ચંદ્દો ચ શનિ ભૌમ વિવર્જયેત્ ॥ ૧ ॥ વિદ્યારંભે લવેત્સિદ્ધિ શ્રવણે મૃગપંચકે મૂલે હસ્તે ચેમ્બિન્યાં પૂર્યાં ચત્રિતયેપિરા ત્રયાદશ્યાદિ ચત્કારિ સમસ્યાદિ નિત્રય । ચતુર્થે કાકિની પ્રાક્તા અષ્ટાદ્વૈતે ગલગ્રહાઃ ઘા વિદ્યાના આરગમાં ટાલવાનાં તિથિયારાદિ પોણિ માસ્યમમાવાસ્યાં, અષ્ટમ્યાં ચ ચતુર્દશી ! સામ્યાં ચ ત્રયાયાં, વિદ્યારલે ગલગ્રહઃ ॥ ૧ t
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy