SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ વૈશ્ય શૂદ્ધ માટે શકિતષિના મતમાં સાતમા માસમાં સીમંત કરવું એમ છે. તેમજ કુમાર–હારિત ઋષિના મતમાં રેવતી નક્ષત્ર લેવાનું કહ્યું છે. પણ બીજા મતવાળા કબુલ કરતા નથી સ્ત્રીને ગર્ભ રહ્યા પછી પાંચથી આઠમા મહીના સુધીમાં જાતિ તથા દેશ રીવાજ પ્રમાણે પાયમે-સાતમે કે છછે, આઠમે રાખડી બાંધે, અથવા ખેળ ભરીને પીયર મેકલે છે, તેમાં મારવાડ આદિ દેશના લકે શુકના તારાને દેષ ગણે છે. કહ્યું છે કે – ગર્ભિયા બાલકેનાપિ નવવધ્વા દ્વિરાગમે પદમેક ન ગંતવ્ય શુકે સનમુખદક્ષિણે સુવિણ શ્રવતે ગર્ભ બાલાપિ મરણું વજેત નવા વપૂર્ભવેધ્યા શુકે સન્મુખદક્ષિણે અર્થાતુ-ગણિી સ્ત્રીએ નવા જન્મેલા બાળકે, અને નવવધૂએ દ્વિરાગમનમાં (આણું વળતાં) જો શુક્ર સન્મુખ કે જમણે હોય તો એક ડગલું પણ ન ભરવું જે ગણિી જાય તે તેને ગર્ભ સવી જાય. બાળક જાય તે મરણ પામે, અને નવવધૂ જાય તે તે વાંઝણું થાય. સૂતિકા રમાન મુત્ત. રેવસ્યનિ રહિણી મૃગ પૂર્વ ઉત્તરા જિ હસ્ત અનુરાધા ને શતભિષા અશ્લેષા ને ધનિષ્ઠ ૩૮ હીર કહે તીયા ચઉથી પંચમી સપ્તમી ઇગ્યાર બારસી રવિ શશો બુધ ગુરૂ સ્ત્રીન્હાવણ સુખકાર ૩૦૯ સૂતિકા ખાનમાં શતભિષા વજર્ય છે. કહ્યું છે કે – સ્નાન કુર્યાસ્ત યા નારી ચઢે શતભિષાં ગતે સમજન્મભદ્રા વિધવા ભેગા ભવેત્ યદા શતભિષાં સ્નાન નારીણું ચદિ જાયતે પૂસ્વામિનું તત્ર દ્વાત્મનઃ સર્વસત્કૃતઃ અહીં સ્વામિ એટલે શતભિષા નક્ષત્રને સ્વામિ સમજવાનું છે. હીર કવિ શશો છે. કલિકા
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy