SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શનિ રિગતા સુહ અઠ્ઠમી સ્વાતિ અશ્વ પુ-ફાઈ; પુષ્ય અનુરાલ રોહિણી મૃગ મધ શ્રવણ તીયાંહ, ૨૪૯ ઈયાં સાતાં વારાં તિથી જે લિખીયાં રિસી હીર; તાસ સુમહુરત સાધતાં સંપક થાય શરીર ૨૫૦ શ્રી જશવિજયજી મહારાજ સાહેબના સંગ્રહની છ અપૂર્ણ હીરકાશની પ્રતમાં ગાથા ૨૩ થી ૨૫૦ ના પાઠાંતરે. તિથિ વાર નક્ષત્ર ત્રિધા સિદ્ધિ શુભ ગ— રવિ સુહ ઇન અમી ૮ નવમી વસણિ પનિહ; મિસ પણ વસ પુખ હસ્થ રહણી ઉત્તરતિય મૂલાંક શશિ વારાં સુહ બીય નવમી અનુરાધા પુષાંહ; હત્યાં ઉફા શહિ શતભિષ મૃગ સવણહ. જેમ તીયા છદ્ધિ સુહા ભરણીને અનુરા, મૃગ મૂલાં અશલેસ પુખ્ય વસણિ ઉ–ાહ. બુધ સુઇ ભાદા ઈગ શ્રવણ કૃતિ પુષા ઉ–વાહ, ઉ-વાહ રહિણી મૃગ પુષ્ય જેઠ કર અનુરાધા કિરતાર ગુર પુના સુદ્ધ ઈગ્યારસી રેવઋણિ પુરવાહ પુષ્ય પુણવસ સ્વાતિ તીય કર અસલેસ ધણાહ. ભૃગુ નંદા સુહ તેરસી દુબ સવર્ણ પુકાર ઉષા મૃગ અનુપુષ્ય કર દુગ વય સાહ. શનિ રિક્તા સુહ અમિ સ્વાતિ અશ્વ પુકાહ: મુખ્ય અનુરાધા રોહિણી મઘ મૃગ શ્રવણ તિયાં. ઈયાં સાતાં વારાં તિથાં જે લખિયાં રિસિ હીર. તે સુમુહૂરત સાધતાં સંપદ થાઉં શરીર. નોંધ-ઉપર જે જે શબ્દોની ની નિશાની કરી છે, તે તે શબ પાછલા પાઠમાં વધઘટ કે નામાંતર સુચવે છે.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy