SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લિ. અમૃતસિદ્ધિ જ ચ માસે મરણ ગુરૂ પુષ્ય વિવાહ ચ પ્રમાણે શનિ રોહિણી માધિની પ્રવેશે ચ ષમાસે મરણું પર્વ છે અમૃતસિદ્ધિ પેગમાં પણ નીચેની તિથિઓ મલે તે વિષયોગ થાય છે, માટે તે વર્જિત જાણ. અથ વિષય તિથિ વાર ન – રવિ હત્થા પંચમી વરછ શશીમૃગ પછી હીહ ભેમ અસણી સત્તની તજ બુધ અઠ્ઠમી અનુરાહ ૨૧૯ ગુરૂ પુષ્ય નવમી અશુભ દશમી રેવતી સુw; શનિ રોહિણી એકાદશી એ વિષમ અચુક ૨૨૦ તિથિ વાર નક્ષત્ર નષ્ટ તિથિ મળવાથી અમૃતને વિષયોગ. વાર | સ | ચં ! મું | બ | ગુ - - - - - નક્ષત્ર' 6 ] » 1 અશ્વ અનું પુષ્પ તિથિ | | | | | | અય તિથિ વાર નક્ષત્રે સ્થવિર – રિગતા અમી તેરશી ગુરૂ શનિ કૃત્તિ અદ્દાહ, અશલેશા ઉ–ફાગુણ સ્વાતિ જિ ઉષાહ રર૧ શતભિષ અંતઈ રેવતી પિલિત હીર કહંતિ, વિર યાગથીર થાપીયઈ તે સવિ સંપદ હંતિ રરર ઈતિ સ્થવિરથિવિર યોગ. ખ્યાતિષસાર ગ્રંથમાં પૃ. ૪૦ ગાથા ૧૩૮માં આ પ્રમાણે જણાવ્યું છે. સ્થવિરોગમાં અનશન કરવું, ખેતર ખેડવાં, દેવું ચૂકવવું, વ્યાધિ અને શત્રુને નાશ કરવા માટે પ્રયત્ન કર, સંધિ કરવી અને જળાશય બંધાવવાં વગેરે કાર્યોમાં સ્થવિર યોગ ઉત્તમ છે.”
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy