SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ હવે રવિયાથી દનિયા સુધી ગણતાં જેની ઉપગ્રહ સંજ્ઞા છે તે કહે છે. ૫-૭-૮-૧૪-૧૫–૧૮-૧૯-૨૧–૧૨–૨૩-૨૪-૨૫ મુ થાય તે તે નક્ષત્ર પ્રહ કહેવાય છે. આ ઉપરનાં બારે નક્ષત્રો અશુભ છે. આ બાર ઉપગ્રહોમાંના આડ અંકની નીચે જે આડી લીટી કરી છે તેનાં નામ તથા તેમાં વિવાહદિ કાર્યો કરવાથી જે ફલ થાય છે તે નારચંદ્રમાં નીચે મુજબ કહેલાં છે. વિદ્યુમ્મુખની ચોપાઈ ૪ વિવાહપટલ ૧૭ માં પાઈ આંક ૫૧૧ થી ૫૧૪ માં તેમાં ને અહિં થોડા ફેરફાર છે. વિન્મુખની આર્યા– વિષપુત્ર વિનાશ નિવેદત્પતિવેધ તિ શૂલ દશમદિને અશનિપાતર અપત્યુપઘાત સદેવ કેતુ દ્રવ્ય વિનાશચાકા પ૨ પુરુષ તિ કરતિ વજાઓ: કંપ સ્થાન વિનાશ કુલસંહારં ચ નિર્ધાત: પર પુન: પાઠ-આ યોગો કેટલામે નક્ષત્રે થાય તેને નિયમ. સૂર્યભાસ્પંચમે વિદ્યત્ નક્ષત્રે શૂલ અમે ચતુર્દશ અશનિપાત: પાત: કેતુ અષ્ટાદશે ઘા હનવિશે ભદુલકા નિર્વાશ્ચ લિવિંશકે છે ત્રવિંશતિએ કંપ: ચતુર્વિશે ચ વજક: મારા પુત્ર નાશ કરી વિદ્યુત ભg: શૂલ વિનાશક: અશનિ વંશધાવી ચ કેતુ દેવર ઘાતક: a (વ્યનાશ કરી ચાલકા નિર્ધાતે બંધુનાશક: ૫ કંપઃ કંપયતે નિત્યં વજે સ્ત્રો વ્યભિચારિણી પઝા ૧ ના ૨ સંતાનધાત.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy