SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विश्वकर्मा विरचित वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपाणये उत्तरार्धः I amર્ષિાવિત થાય છે ॥ जिनपरिकरलक्षणाध्यायः ॥ २२ ॥ નવી-- कथयत महामोक्त परिकरस्य लक्षणम् । आसनस्थाएं चार्चाि शयनार्चा विशेषतः ॥ १ ॥ तेषां युक्त्यनुक्रमेण ब्रूहि मान परिकरम् । सिंहासनस्य किं मानं किं मानं बाहुयुग्मयोः ।। २॥ किमान छत्रवृत्तं च शंखदुन्दुभिमानतः । एतत् सर्व प्रसादेन कथय त्वं जगत्पते ॥ ३ ॥ વિશ્વકર્માના શિષ્ય જ્ય પૂછે છે-હે મહાપ્રભુ, મને પરિકરનાં લક્ષણ કહે. બેઠેલી મૂર્તિના, ઉભેલી મૂર્તિના કે વિશેષે કરીને શયન પ્રતિમાના એને પરિકરની ( ૧ જિન તીર્થકરોની આલેક ફળરૂપ અષ્ટ પ્રાતિહાર્યા છે. તેઓ જ્યાં વિચરે છે, ત્યાં એ આઠે વસ્તુઓ હાજર હોય છે. તેથી આ પરિકરમાં તે આઠે વસ્તુઓને સમાવેશ થયો હોય છે. ૩ઃ સુરysvg fશનિઝામરમાણ જ છે મારું દુમિરાત સલ્લતદ્દાખ કિરણામ છે. (૧) અશેકક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડળ (૭) દેવદુન્દુભ અને (૮) છત્ર એ આઠે જિનેશ્વર ભગવાનની પ્રાતિહાર્યું છે. પરિકરમાં તેને સમન્વય નીચે પ્રમાણે કરવામાં આવે છે – (૧) અશોકવૃક્ષઃ એ છત્રવટાની ઉપરની છેલ્લી રથિકાના ગોળ વૃત્તમાં આસપાલવનાં પાંદડાં કરવામાં આવે છે. (૨) દેવદુભિઃ છત્રવટાની ઉપર ગાંધો વાદ્ય વગાડતા હોય છે. (૩) દિવ્યધ્વનિઃ છત્રવટામાં છત્રના ઉપરના મધ્યમાં શંખધ્વનિ કરતે ઈદ્ર દેવ.. (૪) ચામર: પરિકરની બે બાજુ ચામરેન્દ્ર ચામર ઢળે છે, અગર વાહિકામાં છેડા પર ચોમરે કળશધારી દેવા હોય છે. (૫) સિંહાસનઃ ગાદી.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy