SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ નારદીપાવ-ઉત્તરાર્ધ १९ नगरे ग्रामे पुर्मध्ये मासादा ऋषभादयः । जगत्यां मंडसैर्युक्ता क्रियते वसुधातले ॥ १२० ॥ सुलभं दीयते राज्य स्वर्ग चैव महीतले । નગર ગામ કે પુરની અંદર આ ઋષભાદિ જિન પ્રસાદે જગતી અને મંડપ વાળા બનાવવાથી સ્વર્ગમાં અને પૃથ્વીતલ ઉપર રાજ્ય સુલભતાથી મળે છે. ૧૯ જૈન અષ્ટભદ્ર પ્રસાદને પાઠ કોઈ જૈન ગ્રંથની શ્રી નધિ પરથી જંવાખાવાનું સ્વરૂપ મારા જોવામાં આવેલું, જે અત્રે આપવું આવશ્યક માનું છું. અથ iાહાકાર ઝિયરે -- अष्टकोणमष्टभद्र पंचकल्याण मंदिरम् । तीर्थ ग्रामे राजगृहे नदीतटे मुन्याश्रमे १ जातिः पंचकल्याणी पुष्पवमानसदृशी। सर्वदेवस्थापित्वं चतुर्दशरत्नैर्युतम् २ अष्टांश एकभागश्च अष्टभागास्तलस्य च । भद्रस्य वेदभागाश्च कणे द्विद्वि भागते ३ भद्रस्य त्रीणि शृ गाणि कणे शृगद्वयं भवेत। एकचत्वारिंशत् शृंगाणि होकशगमनुत्तमम् ऋतुषटक हसरूपं द्वादशराशिग्रहाः । स्थापन विक्ष ह्यायानां दश दिक्पालास्तथैव च વિચાર વિશ્ચતુતિઃ | મંથરા પાર્શ્વનાથw #fજાવંત્ર: રેષિવિનામુલ્લાજ વિધિવિધાનસમન્દિરા જિંરાત્તિનત જરા વિશે घंटाकर्णः प्रदक्षिणार्यो कोटिकलदः पदेयदे । विनाशः सर्वपापानां पचकल्याणमंदिरे इति पंचकल्याणप्रामादः। પંચકલ્યાણ પ્રાસાદનું સ્વરૂપ કહે છે – આઠ ણુના આઠ દિવાળી પંચ કલ્યાણ મંદિર” નામને પ્રાસાદ તીર્થસ્થાનમાં ગ્રામ કે રાજ્યગ્રહે, નદીકિનારે કે મુનિના આશ્રમમાં કરે. પંચકલ્યાણી જાતિને, પુષ્પક વિમાન જે, સર્વદેવોને માટે, જેના ચારે તરફ ફરતા રહનેથી શોભી હોય તેવો પ્રસાદ સ્થાપો. અઠાંશમાં અઠ્ઠાઈલમાં ચાર બાગનું ભદ્ર અને બન્ને બાગની રેખા કરવી. તેના શિખરના ભદ્ર ઉપર ત્રણ ત્રણ ઉર શૃંગો ચડાવવાં. રેખાયે બબે ઇંગ ચડાવવા. એ રીતે આઠ ભદ્રને આઠ રેખા પર મળી કુલ ૪૧ અંડક (મૂળ કળશ સાથે) ચડાવવા. આ પ્રાસાદમાં છ ઋતુ, હસના સ્વરૂપ બાર રાશિ, નવ ગ્રહે, દિશા પ્રમાણેના આઠ અવિના સ્વરૂપ, દશ દિકપાલો, ૧૬ વિદ્યા દેવીઓ, ૨૪ તીર્થંકરના યક્ષક્ષણીઓની મૂર્તિઓ કરવી. આ પંચકલ્યાણ પ્રાસાદમાં મંગળ એવા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા સ્થાપવી. બત્રીસ નર્તિકાઓ પણ આ પંચકલ્યાણ મંદિરમાં (ડોવરે અને મંડપના સ્તંભ પર તથા વિતાન ધૂમટમાં) કરવી. પ્રદક્ષિણામાં ઘંટાકર્ણની મૂતિ કરવાથી એવા પંચકલ્યાણ મંદિર બંધાવનારના સર્વપાપનો નાશ થાય છે અને પગલે પગલે કરડે શુભ ફળ પ્રાપ્ત થાય છે. ઈતિ પંચકલ્યાણ મંદિર
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy