SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૮ પૂfમરષિત વાતાર અ. ૨૨ શાનદાર પાર પઢરે પણ ચાર ભાગને સમદલ કરો. રેખા અને પઢરાની વચ્ચે એક ભાગ કેણું સમદલ કરવી. આ મું ભદ્ર પહેળું દશ ભાગનું અને બે ભાગ નીકળતું કરવું. ભદ્રની બાજુમાં એક નંદી સમદળ કરવી, કેળી ગર્ભગૃહના એક પ૦ જેટલી કરવી. પ્રાસાદને ગભારે પંદર ભાગને અને સાડાસાત સાડાસાત ભાગની ભતિ જાડી કરવી. ૫૫-૫૮ ૧ હંસ પ્રાસાદ कणे शंगत्रय कार्य प्रतिकणे तथैव च ॥ ५९ ॥ भद्रे शृंगत्रय कार्य नंदिकायां सँगैककम् । एकैकं दापयेद् बुध शेषकूटाश्च कारयेत् ॥ ६० ।। (कोणिकोये च प्रत्याङ्ग) तिलक वा प्रयोजयेत् । प्रासादं कारयेत् प्राज्ञ ! हंसनाम स उच्यते ॥ ६१ ।। રૂતિ હંસામાતા રેખા અને પઢરા પર ત્રણ ત્રણ ઇંગે ચડાવવા. ભદ્રે ત્રણ ત્રણ ઉરુગ અને નંદીકા પર એક શૃંગ ચડાવવું. બાકી એકેક કૂટ ચડાવવા. (કેણી પર પ્રત્યાંગ ચડાવવા). આવા લક્ષણવાળે હંસ નામને પ્રાસાદ જાણ. ૧૯૬૧ ૨ એરાવત પ્રાસાદ– तद्रूपे तत्ममाणे च भद्रे शंग पुनर्भवेत् । ऐरावतस्तु विज्ञेयः स्वरूपो लक्षणान्वितः ॥ २ ॥ । इति ऐरावतः प्रासादः હંસ પ્રાસાદની માફક તલ વિભક્તિ જાણવા. ફકત તેના ભદ્રની ઉપર એક ઉરુગ વધારવાથી એરાવત નામને પ્રાસાદ સુંદર લક્ષણવાળે સ્વરૂપવાન થાય છે. ૬૨ . ૩ ત્રિમુખ પ્રાસાદ-- ऐरावतस्य संस्थाने भद्रे उरुश्रृंगं त्यजेत् । कोणिकायां च शृङ्गाणि त्रिमुखो रविवल्लभः ॥ ६३ ।। રૂતિ ગાયુષમાસઃ ઐરાવત પ્રાસાદનો ભદ્રનું એક ઉરુઈંગ તજીને ખુણી ઉપર એકેક ઉરુગ ચડાવવાથી સૂર્યને વલ્લભ એ ત્રિમુખ નામને પ્રાસાદ થાય છે. ૬૩
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy