SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ સાધિકાર સ. ૨૩ શાનur grra स्थूलमूला कृशाना या कांस्यतालसमध्वनिः । स्त्रीशिला कृशमूलाग्र-स्थूला पंढेति निःस्वना ॥ १६ ॥ હવે શિલા પરીક્ષા કહે છે. (૧) એકજ વર્ણ (રંગ)ની નક્કર ચીકણી હેય, જે પાષાણશીલા મૂળથી અગ્રભાગ સુધી સરખી હોય, હાથીના ગળાના ઘટના જેવા અવાજવાળી હોય તેવી શિલાને પુશિલા કહેવી. (ર) જેનું મૂળ જાડું હોય અને ઉપરનો ભાગ પાતળે હેય, અને કાંસાના તાલીયા છે જેને અવાજ હોય તે સ્ત્રીશિલા જાણવી. (૩) જેને નીચેનો ભાગ પાતળા હોય અને ઉપરને ભાગ જાડો હોય અને અવાજ (હીન) વગરની હોય તેવી શિલાને નપુસક શિલા કહેવી ૧૫-૧૬ लिङ्गानि प्रतिमामिश्र कुर्यात् पुंशिलया बुधः । योज्याः स्त्रीशिलया सम्यक् पीठिकाशक्तिमूर्तयः ।। १७ ॥ पंढोपलेन कर्तव्ये ब्रह्मकर्मशिले तथा । मासादतलकूपादि-कर्म कुर्याद्विचक्षणः ॥१८॥ પૂત પશ્ચિમ દિશામાં શિર મકની કલ્પના કરવી. અને પાવણ પર તેવું ચિહ્ન કરવું (યાદી સારૂ) ઉત્તરમાં મસ્તકની કહપના ન કર પી. કાણું કે પડ વગસ્તી, ચેખી , એક રસ હોય તેવી, એક સરખા વર્ણની, મધુર શિલા પ્રતિમા લિંગ કે પીઠિકા સારૂ કાઢવી. અપરાજિત એ નાગરાદિ શિલ્પને ગ્રંથ છે. તેણે શિલા પરીક્ષામાં ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ યુવા, ૨ બાલા, અને ૩ વૃદ્ધા; જે શિલા કણ વગરની ગંભીર, મધુર, ચારૂ સ્વરવાળી, તેજવી, કમળ, શીતલ, સુગંધા હેય એવી શિવાને યુવા નામ આપે છે. તે સર્વ કામના ફળને દેનારી લિંબ અને દેવપ્રતિમા સારૂગ્ય જાણવી. (૨) મત્સ્ય મંડૂક કે મધમાખી જેવા ચિહ્નવાળી શિલા તે વૃદ્ધા નામની જાણવી. (૩) જે શિક્ષા અંકમળ, મદપુષ્પક એવી શિલાને બાલા નામે જાણવી. અમુક વર્ણ ચિહ્નવાળા પાષાણ, પ્રતિમા લિંગમાં જવા. અમુક વર્ણની શિલા બ્રાહ્મણ ક્ષત્રિયાદિ વર્ગને શ્રેષ્ઠ કહેલી છે. કવિ શિલ્પગ્રંથોમાં અત્રે આપવામાં આવેલ પં. શ્રો. પંઢ શિલાનાં લક્ષણો કહ્યા છે મયમતમાં અને શિલ્પરના ઉત્તરાર્ધમાં આપેલ છે તે માટલું સ્પષ્ટ નથી. કાશ્યપ શિહ૫ગ્રંથમાં ચરસ, લંબચોરસ, ગાળ, દશ કે બાર કેણવાળાના નીકળતા પાષાણે પરથી પુલિંગ, સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગનાં લક્ષણે કહ્યાં છે. પણ તે અયુક્ત છે. કાશ્યપ શિ૯૫માં બીજા પ્રકારે સ્વર પરથી પરીક્ષા જણાવેલ છે. દવાના સપુતો છે વળી આગળ ગ્રંથમાં પરીક્ષા કરતાં સુમેરાન કહે છે. વિદ્યાન્વિ યુ ૪ વર્કર જવતઃ જે પાષાણુ સહેજે અમિથી બલે હેવ અને તેને અને થઈ જતો હેય તેવા લાઈમસ્ટોન પાષાણુ વર્જવા, ૫. મિશ્ર એટલે લિંગ અને પ્રતિમાના મુખ સહિતને મિશ્ર કહે છે. એટલે મુખ. લિંબ વ્યકતા વ્યક્ત અર્થાત વ્યક્તિ અને અવ્યક્ત. અવક્ત એટલે આકાર વિનાનું લિમ
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy