SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ मंडपाधिकार . १० જ્ઞાનપ્રારા રીવાળ વ अंकदिशारुद्रसूर्य-त्रयोदशान्तमुत्सृजेत् । शुकनासस्य संस्थान छाद्यो पंचधामतम् ॥ ४ ॥ પ્રાસાદના શિખરની ઊંચાઇમાં શુકનાસનું સ્થાન કરવું. છજાના ઉપરથી શિખરના આંધણાની મથાળા સુધીની ઉંચાઇમાં એકવીશ ભાગ કરવા, તેમાંથી નવ, દશ, અગિયાર, ખાર અથવા તેર ભાગે શુકનાસનું સ્થાન રાખવું. આમ પાંચ પ્રકારે શુકનાસનું સ્થાન જાણવું. ૩-૪ 'ડપ પરની સ’વર્ણાદિની ઊઁચાઈ तेन मानेन पदान्तं मंडपोर्ध्व समुच्छ्रयम् । तद्वे न हि कर्त्तव्य - मधःस्थं नैव कल्पयेत् ॥ ५ ॥ शुकनाससमा घंटा न न्यूना न ततोऽधिका । अन्योन्यं च यदा ग्रस्तं महादोषा इति स्मृताः ॥ ६ ॥ ૧૩૩ શુકનાસના માન સુધી મંડપના (ઘુમટને આમલસારા કે 'વર્ણીની) ઘટા ઉંચાઈમાં સમસૂત્ર ખરાખર રાખી. શુકનાસથી ઘટી ઉંચી ન રાખવી તેમ નીચી પણ ન રાખવી. શુકનાસ અરાબર ઘંટા (આમલસારા) સમસૂત્ર (એક લેવળમાં) રાખવેા, ઉંચા નીચા ન રાખવા. જો એક ખીજાથી ઉંચા નીચું થાય તે મહાદોષ ઉત્પન્ન થાય. ૫-૬ સ્તંભાની આકૃતિ અને તેનાં નામ— चतुरस्राव रुचका भद्रजा भद्रसंयुताः । प्रतिरथा वर्धमानाः षडंशकेन पडत्रकाः ॥ ७ ॥ अष्टांशेन भवेत्कर्णा अष्टकर्णास्तु स्वस्तिकाः । વિધાતા તંમાત્ર કાર્યો: મામાભૂષિતાઃ॥ ૮॥ ચાર ખુણાવાળા ચારસ સ્તંભ હેાય તેનું “ચક” નામ જાણવું, ત્રિનાશક વાળાને “ભદ્રજા', પઢેરા (પ્રતિરથ)વાળા સ્તંભનું વમાન”, છ ખુણાવાળાનુ ૧. અપરાનિત સૂત્ર ૧૮૮માં શુકનાસના આ મતનું સમર્થન કરે છે. ત્યારે તે જ ગ્રંથના સૂત્ર ૧૮પના તેરમા ક્ષેક પૂત્તે ન ચ જર્તવ્ય: માથ નેત્ર સૂત્રયેત્ । શુકનાસથી પટા ઉંચી ન કરવી. ગુ નીચી હોય તો દોષ નથી. પ્રાસાદ મંડનના સાતમા અધ્યાયને સાતમે ક્ષે! પણ 'ટા નીચો રહે તો દ્વેષ નથી તેમ પડે છે. જૂના શ્રેષ્ઠ न वाधिका ।
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy