SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ वास्तुविद्यायां दीपार्णवे दशमोऽध्यायः ॥ मंडपाधिकार श्रीविश्वकर्मा उवाच - अथातः संप्रवक्ष्यामि मंडपानां तु लक्षणम् । प्रासादस्य प्रमाणेन मंडप कारयेद् बुधः ॥ १ ॥ શ્રી વિશ્વકર્મા કહે છે. હવે હું મંડપનાં લક્ષણ કહું છું. બુદ્ધિમાન શિલ્પિએ પ્રાસાદના પ્રમાણથી મંડપ બનાવવા. ૧ મંડપ પ્રમાણ— ૨ * सम सपाद सार्द्धं च पादोनद्वयमेव च । द्विगुणं चाथ कर्त्तव्यं अत ऊर्ध्वं न कारयेत् ॥ २ ॥ મંડપ (૧) પ્રાસાદના માન જેવડા, (૨) પ્રાસાદ્મથી સાચા, (૩) દેઢા, (૪) પાણાબેગણા અને (૫) અમણેા—એ રીતે પાંચ પ્રકારના માનના મંડપ કરવા. એથી મોટા ન કરવા.૧ ૨ શુકનાસનું સ્થાન— प्रासादस्याथ शिखरं तदुच्छ्रये प्रकल्पितम् । छाद्योर्ध्व स्कंधपर्यंत - मेकविंशतिभाजितम् ॥ ३ ॥ ૧. અપરાજિત સૂત્ર ૧૮૦માં મંડપના સાત પ્રકારના પ્રમાણ કહ્યા છે. પ્રાસાદની (૧) સમ, (૨) સવાયા, (૩) દેઢે, (૪) પાણામે ગણે, (૫) અમણેા, (૬) સવામે ગણે, અને (૭) અઢીમણે' કરવાનું કહ્યું છે. સમાકૂળ સૂત્રધાર ગ. ૬૭માં ૯૩ પ્રાસાદતે મોટા મંડપ કરવા ઢાય તે થઇ શકે તેમ કહ્યું છે. વાસ્તુ ભૂમિના કેચના કારણે પણ થઈ શકે. વળી તે કહે છે કે— शतमष्टोत्तरं ज्येष्ठ-श्चतुःषष्ठि करोऽवरः । નિકો મંદવ: •f દ્વાત્રિંરાજમિત્ત: | એકસે આદ્દે હાથના જ્યેષ્ટ માતને, ચેસઠ હાથના મધ્ય માનના, અને બત્રીસ હાથને કનિષ્ઠ માનને મંડપ રચી શકાય છે. અવનિત સૂત્ર ૧૮૫માં (૧) દૃશ કાચથી વધુ પ્રમાણુના પ્રાસાદને મંડપ સમ અમર સવાયા કરવા. (૨) પાંચથી દશ હાથ સુધીના પ્રાસાને દાઢો મંડપ કરવા. (૩) ચાર હાથના પ્રાસાદને પણામે મણેા (૪) ત્રણ હાથના પ્રાસાદને ખમણેા. (૫) બે હાથ કે એક હાથના પ્રાસાદને ચેકી ચર્તુષ્ટિકા કરવી,
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy