SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ રેવતા gિ ા નવા ૮ જ્ઞાનપ્રકાશા 3 a ( 1 *#દિલથી ? It _ પ | ૨ | રા LY વિષ્ણુ ભાગે ઉમાદેવી, બ્રહ્માના ભાગમાં સરસ્વતીદેવી, સાવિત્રીદેવી (બ્રહ્માના) મધ્યભાગમાં અને લક્ષ્મીજી કેઈપણ વિભાગમાં સ્થાપન કરી શકાય. છનતીર્થકર વીતરાગ દેવને અને જનશાસન દે, વિધ્રરાજ (ગણેશ)ના સ્થાને ચૌદમા ભાગે સ્થાપી શકાય. બધી દેવીઓની મૂર્તિઓ માતૃમંડળમાં સ્થાપવી. વિષ્ણુની પદ્માસન •••૮: --- બેઠેલી કે ઉભી મૃત્તિઓ શેષશાયી અને વરાહદિ દશાવતારની મત્તિઓ વિષ્ણુના નવમા ભાગ સ્થાનમાં સ્થાપવી. વિષ્ણુ, શંકર ને ઉમાજી એ ત્રણેની મિશ્ર યુગ્મમૂર્તિ વિષ્ણુને સ્થાનમાં પધરાવવી. અર્ધનારીશ્વરની મૂર્તિ રૂદ્રના ભાગમાં સ્થાપવી. બ્રહ્માના પોw. સાતમા ભાગમાં હિરણ્યગર્ભ (શાલિ -સિંહાસન-વિભાગ ગ્રામ) અથવા ત્રિપુરૂષની યુગ્મમિત્ર મૂર્તિઓ સ્થાપન કરવી. ૧૮-૨૨ - - - શરૂ કિteurs[ ણs dj € ute 22 Ptdie -bell Re | ૧ પાકોર એ પતિ - * થવા !! રૂપ जिनार्क स्कन्दकृष्णानां प्रतिमाः स्युस्तृतीयके । ब्रह्मा चतुर्थभागे स्याल्लिनमीशस्य पंचमे ॥२॥ (વિવેવિસ્ટાર) પ્રાસાદના ગર્ભગૃહના પાછલી ભીંત તરફના અર્ધભાગમાં પાંચ ભાગ કરી પહેલા ભાગમાં યક્ષ, બીજામાં સર્વ દેવદેવીઓ, ત્રીજામાં જન, સૂર્ય, કાર્તિકસ્વામી અને કૃષ્ણ; અને ચોથા ભાગમાં બ્રહ્મા અને પાંચમા ભાગમાં અર્થત મધ્ય ગર્ભમાં શિવલિંગની સ્થાપના કરવી. આ પ્રમાણે સમરાંરભુના બીજા મતે, પ્રાસાદ તિલક તથા વિવેક વિલાસના મતે આસન એટલે “પબાસણ” એ અર્થ શિલ્પી વર્ગમાં પ્રવર્તે છે. જો કે આ દીપાર્ણવ અને ક્ષીરાણુંવ, અપરાજિત સૂત્રસંતાન, જ્ઞાનરત્નકેશ, આદિ પ્રાચીન ગ્રંથોમાં ખુદ પ્રતિમા સ્થાપનના વિભાગનું કહેવું છે.” શિ૫ વર્ષ જૈન પ્રતિમા સ્થાપન માટે-મંડન સુત્રધારને નીચે મત વધુ રવીકારે છે, पहाधो यक्ष भूताद्याः पट्टाने सर्वदेवताः । तदने पैष्णव ब्रह्मा मध्ये लिहू शिवस्य च ।।
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy