SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસારણ મંત્રોવરાધિકા આ ૬ શાળજી રીવાળા एते च जातिशुद्धाश्च व्यंतरान् परिवर्जयेत् ॥ (Bતમય) “ મા गर्भगृह * પ્રાસાદના ગર્ભગૃહ-૧ અંતર ઉપાંગ-પ્રતિભતસુભદ્ર, ભદ્ર, ચતુરખ (૨) બાહ્ય-સમઇલ ભાગવા, હસ્તાંગુલ, આર્ચા મી_ છે અને મંવરમાં કહ્યું છે તેમ આ ઉપાંગના વિશે પણ કહ્યું છે. સમદલ ઉપાંગે પૂરી જગ્યા રોકે છે. ભાગવા ? તેથી ઓછી જગ્યા રોકે છે. અને હસ્તગુલ ઉપાંગોમાં તેથી પણ ઓછી જગ્યા રોકાય છે. આ ત્રણે પ્રકારના ઉપગવાળા પ્રાસાદ પર હું શિખર થાય છે. જ્યારે સંવરણમાં આર્ચા પ્રકારના ઉપાંગો કાઢવામાં આવે છે. પરંતુ કેટલાક સ્થળામાં સમદલ ઉપગમાં શિખરની ચનામાં ઘણું છુટછાટ છે શિપીને રહે છે. ભાગવામાં તેથી ઓછી, પરંતુ છે હતાંગુલવાળા પ્રાસાદના શિખરમાં તે શિલ્પીની 1 ખરેખર કસેટી થાય છે. બુદ્ધિમાન શિલ્પીઓ હસ્ત- ગુલ ઉપાંગોના પ્રાસાદના શિખરની રચના સુંદર આવા હસ્તગુલ પ્રમાણ ઉપાંગવાળા સાંધાર મહા- ૬ પ્રાસાદ દ્વારિકાના જગત મંદિર છે. પરંતુ તેનું શિખર સમદલ જેવું સુંદર દેખાય છે. બુદ્ધિશાળી શિલ્પા હંમેશા પ્રાસાદની રચના પહેલાં શિખરની છુટછાટની કલ્પનાથી નીચે ઉતરે છે. અને આમ કરે ત્યારે તે કાર્ય સુંદર થાય છે. વળી નદી છે કર્ણના ઉપગે તેના તેટલા ભાગે સમદલ, ભાગવા મેં કે હસ્તગુલ પ્રાસાદોમાં રાખવામાં આવે છે. પરંતુ તેમાં કેટલીક વખત એક વિશેષતા એ છે કે કર્યું છે રેખાની બાજુની નંદી કણને નિર્મમ નહિ કાઢતાં ? તે કર્ણરેખા બરાબર રાખી વચ્ચે ઉપાંગ સ્પષ્ટ દર્શાવવા પાણતાર પાડવામાં આવે છે, આમ સહેતુ કરવામાં આવે છે. નદી કણને નિગમ કાઢવામાં આવતા નથી. શિખરની મૂળ રેખાની બે બાજુના પ્રત્યંગેના નિકાળા વધુ થઈ જવાના ? ભયે અનુભવી શિલ્પીઓ તેમ કરે છે તે યોગ્ય છે છે. આ જાતની રચના જુના કામમાં જોવામાં આવે છે, | | ( | નર્મદ યુ स्माल उपा ) गर्भ गृह आयो उपांत
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy