SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શરૂમાં શરૂમાં | કોસ 9 | * | Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨પર ] મોક્ષશાસ્ત્ર (૩) ભરત-ઐરાવત ક્ષેત્રના મ્લેચ્છખંડો તથા વિજ્યાદ્ધ પર્વતની શ્રેણીઓમાં અવસર્પિણી કાળમાં ચતુર્થ (દુષમ-સુષમા) કાળની શરૂઆતથી તે અવસર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે અને ઉત્સર્પિણી કાળમાં ત્રીજા (દુષમ-સુષમા) કાળના આદિથી તે ઉત્સર્પિણીના અંત સુધી પરિવર્તન થાય છે. તેમાં આર્યખંડોની માફક છએ કાળોનું પરિવર્તન થતું નથી અને તેમાં પ્રલયકાળ પણ હોતો નથી. (૪) ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યોનું આયુષ્ય તથા ઊંચાઈ આરો આયુષ્ય ઊંચાઈ (કાળ) અંતમાં અંતમાં ૧ | ૩ | પલ્ય | ૨ | પલ્ય | ૩ | કોસ || ૨ | કોસ ૧ | પલ્ય ૨ | પલ્ય | ૨ કોસ ૧ | કોસ પથ કોટી પૂર્વ | ૧ || પOO| ધનુષ્ય ૧ | કોટી પૂર્વ ૧૨૦ વર્ષ ૫૦૦ ધનુષ્ય | ૭ | હાથ | ૨૦ | વર્ષ | ૧૨૦ વર્ષ | ૭ હાથ | ૨ | હાથ | ૨૦ | વર્ષ ૧૫ વર્ષ હાથ | ૧ | હાથ મનુષ્યનો આહાર કાળ આહા૨ ચોથા દિવસે બોર જેટલો એકાંતરા બેડા (ફળ) જેટલો , ત્રીજા કાળ સુધી ભરત-ઐરાવત એકાંતરા આમળા જેટલો ક્ષેત્રમાં ભોગભૂમિ હોય છે. રોજ એક વાર ૫ ઘણી વાર ૬. અતિ પ્રચુર વૃત્તિ, મનુષ્ય નગ્ન, માછલાં વગેરેનો આહાર, મુનિ-શ્રાવકનો અભાવ, ધર્મનો નાશ. || ૨૭ || અન્યભૂમિઓની કાળઅવસ્થા તાખ્યામપુરા મૂમયોગવસ્થિતી: તા ૨૮ || અર્થ:- ભરત અને ઐરાવત સિવાયના બીજાં ક્ષેત્રો એક જ અવસ્થામાં રહે છે-તેમાં કાળનું પરિવર્તન હોતું નથી. તે ૨૮ / = ૨ ૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy