SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૮૧ આગળ અવધસંયુત જૂઠનું સ્વરૂપ લખે છેઃछेदनभेदनमारणकर्षणवाणिज्यचौर्यवचनादि। तत्सावधं यस्मात्प्राणिवधाद्या: प्रवर्तन्ते।।९७।। અન્વયાર્થ- [ પત્] જે [ પેમેનમારઝર્ષગવાણિજ્યવીર્યવાના]િ છેદન, ભેદન, મારણ, શોષણ અથવા વ્યાપાર કે ચોરી આદિના વચન છે [ તત્] તે બધાં [સાવદ્ય ] પાપયુક્ત વચન છે, [યરન્મા] કારણ કે એ [પ્રાળિવવાદ્ય:] પ્રાણહિંસા વગેરે પાપરૂપે [પ્રવર્તન્ત] પ્રવૃત્તિ કરે છે. ટીકાઃ- “યત્ છેન મેન મારા ઝર્ષા વાણિજ્ય વીર્ય વનાદ્રિ તત્ સર્વ સવિદ્ય સ્તિ રમત પ્રવિધાર્થીઓ પ્રવર્તન્ત'– અર્થ:- જે નાક વગેરે છેદવાનું વચન, કાપવાનું, મારવાનું, ખેંચવાનું, વ્યાપાર કરવાનું ચોરી કરવાનું વગેરે વચન કહેવાં તે બધું અવઘસહિત જૂઠનું સ્વરૂપ છે. એનાથી પ્રાણીઓનો ઘાત થાય છે. ૯૭. આગળ અપ્રિય જૂઠનું સ્વરૂપ કહે છે अरतिकरं भीतिकरं खेदकरं वैरशोककलहकरम्। यदपरमपि तापकरं परस्य तत्सर्वमप्रियं ज्ञेयम्।। ९८।। અન્વયાર્થઃ- [ યત ] જે વચન [ પરસ્ય] બીજા જીવને [ગરતિરં] અપ્રીતિ કરનાર, [ મીતિકર ] ભય ઉત્પન્ન કરનાર, [ 9 ] ખેદ કરનાર, [ વૈરશોdદર ] વેર શોક અને કજિયો કરાવનાર હોય તથા જે [ પરમપિ] બીજા પણ [તાપર] સંતાપોને કરાવનારું હોય [ તત્] તે [ સર્વ ] બધું જ [કપ્રિયત્] અપ્રિય [ ગ્લેયર્] જાણવું. ટીકાઃ- “યત વન પર અરતિરં ભીતિરે વેર વૈરશોdદર તથા પરમપિ તાપ તત્સર્વ પ્રિય જ્ઞેયમ્'– અર્થ- જે વચન બીજાને અરતિ કરનાર અર્થાત્ બૂરું લાગે તેવું હોય, ભય ઉપજાવનાર હોય, ખેદ ઉત્પન્ન કરનાર હોય, તથા વેરશોક અને કલહ કરવાવાળું હોય તથા બીજાં જે દુઃખ તે ઉત્પન્ન કરનાર હોય તે સર્વ વચન અપ્રિય જાઠનો ભેદ છે. ૯૮. જૂઠ વચનમાં હિંસાનો સદ્ભાવ सर्वस्मिन्नप्यस्मिन्प्रमत्तयोगैकहेतुकथनं यत्। अनृतवचनेऽपि तस्मानियतं हिंसा समवतरति।। ९९ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy