SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૭ ૧૯ તેને પરશેવ તરીકે જાણે છે અને કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ?” “સ્વદ્રત્યે સંવૃતઃ “પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે.” આહાહા! હો, વિકલ્પ આવે છે, છે, રાગ છે, શરીર છે, હો. પરંતુ પોતાની દૃષ્ટિ તો અંતર આત્મામાં છે. એ દૃષ્ટિ કોઈ રાગ ઉપર છે અને રાગમાં લીન છે, એમ છે નહિ. દેવીલાલજી! આમ વાત છે. એ ૧૮૬ (કળશ પૂરો) થયો. માલિની) सापराध: अनवरतमनन्तैर्बध्यते स्पृशति निरपराधो नियतमयमशुद्धं भवति निरपराधः बन्धनं स्वं साधु नैव जातु । भजन्सापराधो शुद्धात्मसेवी।।८-१८७।। ખંડાન્વય સહિત અર્થ:- “સાપરાધ: નવરતમ્ મનજોઃ વધ્યતે” (સાપરાધ:) પદ્રવ્યરૂપ છે પુગલકર્મ, તેને પોતારૂપ જાણે છે એવો મિથ્યાદૃષ્ટિ જીવ (નવરામ) અખંડધારાપ્રવાહરૂપે (અનન્ત:) ગણનાથી અતીત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે પુગલવર્ગણા, તેમના વડે (વધ્યતે) બંધાય છે. નિરપરાધ: નીતુ વન્દન ન થવ સ્મૃતિ (નિરપરાધ:) શુદ્ધસ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ જીવ (નાત) કોઈ પણ કાળે (વશ્વનું) પૂર્વોક્ત કર્મબંધને ન ગૃતિ) સ્પર્શતો નથી, (4) નિશ્ચયથી. હવે સાપરાધ-નિરપરાધનું લક્ષણ કહે છે-“યમ્ શુદ્ધ નિયતમ મનન સાપરાધ: મવતિ' () મિથ્યાદૃષ્ટિ જીવ, (શુદ્ધ) રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા (સ્વ) પોતાના જીવદ્રવ્યને (નિયતમ્ મનન) એવું જ નિરંતર અનુભવતો થકો (સાપરાધ: મવતિ) અપરાધ સહિત હોય છે. “સાધુ શુદ્ધાત્મસેવી નિરપરાધ: મતિ' (સાધુ) જેમ છે તેમ (શુદ્ધાત્મ) સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યને (સેવી) સેવે છે અર્થાતુ તેના અનુભવથી બિરાજમાન છે જે સમ્યગ્દષ્ટિ જીવ તે (નિરપરાધ: મવતિ) સમસ્ત અપરાધથી રહિત છે; તેથી કર્મનો બંધક થતો નથી. ૮-૧૮૭.
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy