SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મં ૧૪૭ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૬ બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું, (સા) પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુ ગૃ) અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુળ ગૃ૦ બ્ર૦ ઉ0) બોધું પણ નહીં. ૩૯૭ વણ ખપની વસ્તુ લઉં નહીં. ૩૯૮ નાડું નહીં. (મુ) ૩૯૯ દાતણ કરું નહીં. ૪૦૮ ૪૦૯ ૪૧૦ સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ તપને વેચું નહીં. (ગૃહ બ) ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ ૪૧૯ ૪૦૦ સંસારસુખ ચાહું નહીં. ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪ નીતિ વિના સંસાર ભોગવું નહીં. (ગ) પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (p) વિરહગ્રંથ ઊંચું નહીં. (મુળ ગૃ બૃત ) અયોગ્ય ઉપમા આપું નહીં. (મુહ ગૃહ બૃહ ) ૪૦૫ સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. મુ ૨૦૦ ૪૦૬ વાદયશ પ્રાપ્ત કરું નહીં. (ઉ) ૪૦૭ અપવાદથી ખેદ કરું નહીં. ધર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (ગૃ૦) દશાંશ કે - ધર્મમાં કાઢું. (ગૃ૦) તારો બોધેલો મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) સ્વપ્નાનંદખેદ કરું નહીં. આજીવિક વિદ્યા સેવું નહીં. (મુ૦) બે વખતથી વધારે જમું નહીં. (ગૃવ મુરુ બ્રુ ઉ) સ્ત્રી ભેળો જમું નહીં. (ગૂ Ğ) કોઈ સાથે જમું નહીં. (સ) પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (સ૦) વધારે ઓછું પથ્ય સાધન કરું નહીં, (સ) ૪૨૦ નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપ્યું. ૪૨૧ નીરાગી ગ્રંથો વાંચું. ૪૨૨ તત્ત્વને જ ગ્રહણ કરું. ૪૨૩ ૪૨૪ નિર્માલ્ય અધ્યયન કરું નહીં. વિચારશક્તિને ખીલવું. ૪૨૫ જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. ૪૨૬ એકાંતવાદ લઈ નહીં. ૪૨૭ નીરાત્રી અધ્યયનો મુર્ખ કરું. ૪૨૮ ધર્મકથા શ્રવણ કરું. ૪૨૯ નિયમિત કર્તવ્ય ચૂકું નહીં. ૪૩૦ અપરાધશિક્ષા તોડું નહીં. !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy