SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ યથાર્થ આચરણ કરે છે તેને છેદોપસ્થાન કહેવામાં : મુક્તિને પામે છે. પરિણામોની ચંચળતા અને આવે છે. આ વિસ્તાર હવે પછીની ગાથાઓમાં છે. : વિચિત્રતા ઘણી હોય છે. તેનો પણ તેને ખ્યાલ છે. * તેથી જ તે સાવધાની રાખે છે. ગાથા - ૧૧, ૨૧૨ આ ગાથામાં આચાર્યદેવ બે પ્રકારના છેદની જો છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે, ': વાત કરે છે. કાયચેષ્ટા સંબંધી દોષ ગૌણ છે. સંયમ આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧. : * : સંબંધી દોષ મુખ્ય છે. માત્ર કાયચેષ્ટામાં જ કાંઈ જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાય : ક્ષતિ થાય અને પોતાના ખ્યાલમાં આવે તો મુનિ એ ષ્ટાને વિષે છે દ થાય છે. તો તેણે : પોતાની મેળે તેનું નિવારણ કરીને પ્રાયશ્ચિત લઈ આલોચનાપૂર્વક ક્રિયા કરવી જોઈએ. છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ, : સંયમ સંબંધી અર્થાત્ પોતાના પરિણામોમાં નિજ દોષ આલોચન કરી, શ્રમણોપદિષ્ટ કરે વિધિ. ૨૧૨. : - શુભભાવોમાં કોઈ દોષ આવે તો તે દોષનું કથન (પરંતુ) જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય કે શ્રીગુરુ પાસે કરીને પ્રાયશ્ચિત મેળવે છે. અહીં એવા તો તેણે જિનમતને વિષે વ્યવહાર કુશળ શ્રમણ : ભાવ લેવા છે જે મુનિદશાને યોગ્ય ન હોય શ્રાવકને પાસે જઈને આલોચના કરીને (પોતાના દોષનું : યોગ્ય અથવા અવિરત સમ્યગ્દષ્ટિને યોગ્ય જે ભાવો નિવેદન કરીને) તેઓ જે ઉપદેશે તે કરવું : છે તે મુનિ માટે અયોગ્ય છે. એવા આયોગ્ય ભાવો જોઈએ. : આવી જાય તેને સંયમમાં છેદ ગણવામાં આવે છે. : તે મોટો દોષ ગણાય છે. પોતાનો તે દોષ અન્ય આ ગાથાઓમાં છેદના (દોષના) બે પ્રકાર : ના) બ માર : પણ જાણે એવો ભાવ છે. જેને માન કષાયની દર્શાવ્યા છે. તેથી પ્રથમ તેનો વિચાર કરી લઈએ. : : મુખ્યતા હોય તે આ રીતે પોતાના દોષનું કથન ન ૧) સંયમનો છેદ ૨) કાયચેષ્ટા સંબંધી : કરે - તે પોતાનો દોષ પ્રગટ ન થઈ જાય તે માટે છેદ. ખરેખર તો સામાન્ય રીતે સંયમના છેદની સાથે : પ્રયત્ન કરે. બીજાને કદાચ એ દોષનો ખ્યાલ આવી શરીર સંબંધી દોષ પણ હોય છે. પરંતુ આપણે આ ' જાય તોપણ તે પોતાના બચાવમાં શું કહેવું એ બધાનો યોગ્ય વિચાર કરી લેવા જેવો છે. શ્રામપ્યાર્થી : બધું વિચારી રાખે. મુનિને એવું કાંઈ નથી. ઉગ્ર આરાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માગે : મુનિરાજ ગુરુ પાસેથી આકરું પ્રાયશ્ચિત લેવા તૈયાર છે. તેને આરાધનાની ગંભીરતાનો બરોબર ખ્યાલ : છે. પોતેને કડક શિક્ષા મળે તેમ ઈચ્છે છે કે જેથી છે અને પોતે તેને માટે માનસિક રીતે બરોબર તેયાર : પોતાને ફરી એવી ભૂલ ન થાય. તે ઉપરાંત અન્ય પણ છે. મુનિપણું એ ખરાખરીનો ખેલ છે તેમ તે : મુનિઓ વગેરે પણ તે જાણે તેનો તેને ક્ષોભ નથી. જાણે છે. તેથી તો તે એવા ગુરુ પાસે દીક્ષિત થાય કે તે એમ વિચારે છે કે અન્યને એવો ખ્યાલ હશે તો છે જે એ મુનિધર્મનું યોગ્ય પાલન કરાવવા માટે : મને સ્થિતિકરણ કરવામાં સહાયક થશે. બનશે તો સક્ષમ હોય. પોતાની ભૂલ થાય તો કાન પકડીને : એવા પ્રસંગો આવતા મને અગાઉથી જાગૃત કરી પ્રાયશ્ચિત વગેરેનો આશ્રય લઈને પોતાને ફરીને : દેશે. હું સ્વયં જાગૃત રહીશ અને અન્ય પણ મને એ માર્ગમાં સ્થાપિત કરે તેવી તેની ભાવના છે. આવી રીતે સહાયક થશે એવા ભાવથી તે પોતાના દોષનું તૈયારીવાળો જીવ અવશ્ય એવો ઉગ્ર પુરુષાર્થ કરીને : નિવેદન કરે છે. વચનામૃતમાં આવે છે કે એક ૨૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy