SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંગ દશા હોવાથી મુનિને પાંચ ઈન્દ્રિયોના ફેલાવ મુનિદશામાં તો તે વારંવાર નિર્વિકલ્પ થઈ જાય છે. રહિત દેહ માત્ર પરિગ્રહ છે એમ કહેવામાં આવે આ પ્રમાણે સાધકને શુદ્ધોપયોગ વધતો જાય છે. છે. એને જ શરીરનો ઉત્સર્ગ ગણવામાં આવે છે. પરંતુ તે દિશામાં લાંબો સમય ટકી શકાતું નથી. ઈન્દ્રિયો માત્ર બાહ્ય વિષયોને જ ગ્રહણ કરાવે છે મુનિરાજ પણ તેમાં લાંબુ ટકી શકતા નથી તેથી એમ નથી. ઈન્દ્રિયો શરીર તરફ પણ જીવનું ધ્યાન વિકલ્પ દશા આવી જાય છે. ખેંચે છે. તેથી જો ઈન્દ્રિયોનું દુર્લક્ષ કરવામાં આવે મુનિરાજને નિર્વિકલ્પ દશા હોય છે તેને તો શરીર તરફ પણ તેનું ધ્યાન જાય નહીં. પછી એક પોતાના આત્મા સિવાય અન્ય કોઈ રહેતું નથી. સાતમુ ગુણ સ્થાન ગણવામાં આવે છે. સવિકલ્પ આ રીતે શરીરના ઉત્સર્ગનો ઉપદેશ સાંભળીને મુનિ દશા એ છઠ્ઠ ગુણ સ્થાન છે. આ રીતે મુનિદશામાં છ અને સાત એમ બે ગુણ સ્થાનો હોય છે. અજ્ઞાનની નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરી લે છે. આ રીતે આ ગાથામાં સમાલોચનના છેવટના ફળ સ્વરૂપે ભૂમિકા અને અવિરત સમ્યગ્દષ્ટિની સવિકલ્પ દશા શ્રીગુરુની પાસેથી દીક્ષા ગ્રહણ કરીને તેમનો ઉપદેશ વચ્ચે કાંઈ બાહ્યથી તફાવત ખ્યાલમાં આવે એવો સાંભળીને મુનિ નિર્વિકલ્પ દશા પ્રગટ કરે છે એવું નથી. પાંચમાં ગુણસ્થાનમાં એક દેશ વ્રત હોય છે કહેવાનો આશય છે. અર્થાત્ ત્યારથી ભૂમિકા પ્રમાણેનો શુભ ભાવ અને તેને અનુરૂપ બાહ્ય પ્રવૃત્તિ ખ્યાલમાં આવી શકે છે. - ગાથા - ૨૦૮, ૨૭૯ પાંચમાં ગુણસ્થાનમાં એક દેશ વ્રત હોય છે. અર્થાત્ વ્રત, સમિતિ, લંચન, આવશ્યક, અણએલ ઈઢિયરોધનું, ત્યારથી ભૂમિકા પ્રમાણેનો શુભભાવ અને તેને નહિ, નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં. ૨૦૮. અનુરૂપ બાહ્ય પ્રવૃતિ ખ્યાલમાં આવી શકે છે. મુનિદશાને યોગ્ય જે વિકલ્પો હોય છે, શુભ ભાવો -આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે, હોય છે તેનું વર્ણન આ ગાથામાં આચાર્યદેવ કરે તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૦૯. છે. ઉગ્ર પુરુષાર્થ હોય ત્યારે શુદ્ધોપયોગ છે. વ્રત, સમિતિ, ઈન્દ્રિયરોધ, લોચ, આવશ્યક, નિર્વિકલ્પ દશા છે. જ્યારે પુરુષાર્થ થોડો મંદ પડે અચેલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, છે ત્યારે સવિકલ્પ દશા આવે છે. તેને આ ગાથામાં ઊભા ઊભા ભોજન અને એક વખત આહાર છેદોપસ્થાપક સ્થિતિરૂપે વર્ણવવામાં આવે છે. એવા આ ખરેખર શ્રમણોના મૂળ ગુણો જિનવરોએ પરિણામરૂપે પરિણમેલા મુનિને છેદોપસ્થાપક કહ્યા છે; તેમાં પ્રમત થયો થકો શ્રમણ કહેવામાં આવે છે. છેદોપસ્થાપક થાય છે. કોપરાપાક ગા. ૨૦૭માં આપણે જોયું કે મુનિ શ્રીગુરુનો આ શબ્દ અલગ અલગ અર્થમાં હવેની દસઉપદેશ સાંભળીને નિવિકલ્પ દશા પ્રગટ કરે છે. બાર ગાથામાં આવવાનો છે તેથી તે શબ્દનો અર્થ એવો ઉગ્ર પુરુષાર્થ લાંબો ટકે નહીં તેથી તે ફરીને આપણે ખ્યાલમાં લેવો જરૂરી છે. આ ગાથામાં તેનો વિકલ્પદશામાં આવે છે. ગુણ સ્થાન અપેક્ષાએ અર્થ ભેદ અથવા વિકલ્પ થાય છે. જે મુનિ નિર્વિકલ્પ વિચારીએ તો સાધકને ચોથા ગુણસ્થાને સવિકલ્પ દશામાં હતા તે સવિકલ્પદશામાં આવે છે એટલે કે દશાનો કાળ ઘણો લાંબો છે. ચોથા કરતાં પાંચમાં પોતાને ભેદમાં સ્થાપે છે. ગાથામાં મુનિરાજના ગુણસ્થાનમાં નિર્વિકલ્પદશા વધુ વખત આવે છે. શુભભાવોને ૨૮ મૂળગુણરૂપે દર્શાવવામાં આવ્યા ચરણાનુયોગસૂચક ચૂલિકા ૨૪
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy