SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જાના દ્રવ્યકર્મના પરિણામ કરનાર નિમિત્ત દ્રવ્યકર્મનો ઉદય બંધક દ્રવ્યકર્મનો ઉપશમ અને ક્ષયોપશમ દ્રવ્યકર્મનો ક્ષય મોચક મુક્ત કરનાર જીવના પરિણામ થનાર નૈમિત્તિક અજ્ઞાની જીવ કર્મના ઉદયમાં જોડાયને વિભાવ કરે છે. તે દ્રવ્યકર્મ તો તે સમયે જીવથી પ્રવચનસાર - પીયૂષ પુણ્ય, પાપ, આસ્રવબંધ બંધાવા યોગ્ય અશુદ્ધ પરિણામ સંવ૨ અને નિર્જરા અપૂર્ણ શુદ્ધ પર્યાય મોક્ષ-સંપૂર્ણ શુદ્ધપર્યાય } મુક્ત : : અહીં ક૨ના૨ અને થનાર શબ્દો જરા વિચિત્ર : જાદુ પડી જાય છે. પોતે દરેક સમયે વિભાવ લાગે પરંતુ અહીં પરાધીનતાનો ધ્વનિ ન લેવો. ક૨વા માગે છે માટે તે નવા દ્રવ્યકર્મોને બાંધતો જીવ પોતે સ્વતંત્રપણે જે પરિણામને કરે તે જાય છે કે જેથી ફરીને કર્મોદયનો પ્રવાહ ચાલુ પરિણામને અનુકૂળ બાહ્યમાં શું છે તે રીતે રહી શકે. એ જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તે નિમિત્તનો વિચાર કરીને જાના દ્રવ્યકર્મ સાથેના આસવનો નિરોધ કરીને સંવ૨ પ્રગટ કરે છે. તેને સંબંધનો વિચાર કર્યો છે. અજ્ઞાની જીવ પોતે : અશુદ્ધ પર્યાય નથી કરવી પરંતુ તેના સ્થાને શુદ્ધ પોતાનો સંસાર ચાલુ રાખવા માગે છે. માટે ત્યાં : પર્યાય કરવી છે. અશુદ્ધ પર્યાય નથી કરવી માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનુસાર કર્મતંત્ર છે. · ત્યાં કર્મોદયનું નિમિત્તપણું ન હોય. આમ હોવાથી ઘાતિ કર્મોના ઉદય વિના જીવમાં વિભાવ ન થાય. જીવ જ્યારે શુદ્ધ પર્યાયની પ્રગટતા કરે છે ત્યારે એ વાસ્તવિકતાને જીવની પરાધીનતારૂપ ન લેતા જાના દ્રવ્યકર્મના ઉદયના સ્થાને તે કર્મનો ઉપશમ, એમ વિચારવાથી જીવનો અકર્તા સ્વભાવ લક્ષગત : ક્ષયોપશમ કે ક્ષય હોય છે. તે ઉપરાંત જીવની થાય છે એમ લેવું. જ્ઞાની અસ્થિરતાના રાગનું : શુદ્ધ પર્યાયના કા૨ણે સત્તામાં પડેલા કર્મોની પણ સ્વામિત્વ નથી સ્વીકારતો. તે કહે છે કે હું સ્વતંત્રપણે કર્તા થઈને મારી શુદ્ધ પર્યાયને જ કરું છે. જેટલી માત્રામાં પુરુષાર્થ ઓછો પડે છે તે અનુસાર જે આ અસ્થિરતાનો રાગ થાય છે તે કર્મની બળજોરીથી થયેલ છે. અર્થાત્ અનાદિના સંસ્કારને કા૨ણે કર્મોદયને અનુસરીને તે થાય છે પરંતુ મારો સ્વભાવ છે તો વિભાવ માટે અકર્તા જ છે. પાત્ર જીવ પણ પોતાના અકર્તા સ્વભાવને મુખ્ય કરીને શુદ્ધ પર્યાયની પ્રગટતા કરે છે. : ગુણશ્રેણી નિર્જરા વિગેરે થાય છે. જીવના પરિણામ અશુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય થનાર આ રીતે જીવના બધા પરિણામોમાં જુના દ્રવ્યકર્મ સાથેના નિમિત્ત નૈમિત્તિક મેળવિશેષની વિચારણા કરી. હવે જીવના બધા પરિણામોનો નવા દ્રવ્યકર્મ સાથેનો સંબંધ કેવો છે તે જોઈએ. નવા દ્રવ્યકર્મો બંધાય છે. બંધાતા નથી. જીવના પરિણામનો નવા દ્રવ્યકર્મ સાથેનો સંબંધ સમજવો સહેલો છે. ત્યાં ઉદય-ઉપશમની ૨૦૫
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy