SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ દ્રવ્ય પર્યાયરૂપે લક્ષમાં લેવાથી એ પર્યાય મારફત : પર્યાયરૂપે લક્ષગત કરે છે. ખ્યાલમાં રહે કે ભાવનય આત્મદ્રવ્ય લક્ષગત કરીને ભાવનયનું સ્વરૂપ છે અને દ્રવ્યનય બન્ને વર્તમાનમાં જ લાગુ પાડવામાં સમજાવ્યું છે. • આવે તો જ અનેકાંત સ્વરૂપ સાબિત થાય. ભાવનય : વર્તમાનમાં જ લાગુ પડે અને દ્રવ્યનય ભૂત-ભાવિમાં સમયસારમાં ભાવશક્તિ અને અભાવશક્તિ : એ રીતે બે શક્તિઓ લીધી છે. ત્યાં પર્યાયની વાત : * : લાગુ પડે એમ ન લેવાય. કરવી છે. પદાર્થ દરેક સમયે કોઈ એક પર્યાયરૂપે : સામાન્યનય અને વિશેષણ અવશ્ય વિદ્યમાન હોય છે તે ભાવ શક્તિનું કાર્ય : આ બન્ને શબ્દો પરિચિત છે એટલે એનો અર્થ છે. તે સમયે ભૂત અને ભાવિની સમસ્ત પર્યાયો : ' : કરવો સુગમ પડે અભાવરૂપ - અવિદ્યમાન હોય છે એ અભાવ શક્તિ : સામાન્ય વિશેષ દ્વારા દર્શાવે છે. આ રીતે દરેક પદાર્થમાં એક સમયે એક જ પર્યાય ભાવરૂપ હોય છે અને અન્ય અનંત દ્રવ્ય પર્યાયો અભાવરૂપ છે એમ લીધું છે. પર્યાય અભેદ ભેદ અહીં દ્રવ્યનયમાં પણ ભૂત અને ભવિષ્યની પર્યાયની વાત આવે છે પરંતુ અહીં અપેક્ષા અલગ ; પરંતુ આ વિષયમાં એવી ઉતાવળ કરવા જેવી છે. અહીં પર્યાયની વાત છે પરંતુ જોવું છે દ્રવ્યને. : નથી કારણકે પોતે કઈ રીતે આ નયનો વિષય લીધો વળી અભાવ શક્તિમાં ભૂત ભાવિની પર્યાયનો : છે તેની ચોખવટ આચાર્યદેવ પોતે જ કરે છે અને નિષેધ હતો અહીં એમ નથી. અહીં તો જે દ્રવ્ય . વળી તે માટે દૃષ્ટાંત પણ આપે છે તેથી તેને લક્ષમાં વર્તમાન પર્યાયરૂપે જોવા મળે છે તેને ભાવનય કહે : રાખીને આપણે વિચારણા કરવી જરૂરી છે. છે અને તે જ આત્મદ્રવ્ય તે જ સમયે ભૂત અને : આચાર્યદેવ ઝૂલતા હારનો દૃષ્ટાંત આપે છે ભવિષ્યની પર્યાયરૂપે વર્તમાનમાં જ લક્ષગત થાય : : તેથી પ્રથમ તે દૃષ્ટાંત સમજીએ. ખીલી ઉપર લટકતો છે તેમ દ્રવ્યનય દર્શાવે છે. ખ્યાલમાં રહે કે ભૂત કે : ભાવિની પર્યાયો વર્તમાનમાં વિદ્યમાન ન જ હોય . - મોતીનો હાર. પરંતુ અહીં તો દ્રવ્યનું સામર્થ્ય દર્શાવવું છે. દ્રવ્યમાં ' 7 – દોરો - બધા મોતીમાં વ્યાપે છે. વ્યાપક થઈને વર્તમાન પર્યાયમાં વ્યાપવાનું કાર્ય : # # #– મોતી - આખી માળામાં વ્યાપતું નથી. થાય છે એવું જ વ્યાપકરૂપનું સામર્થ્ય (વર્તમાનમાં) : ૨ ભૂત અને ભાવિની પર્યાય માટે પણ દ્રવ્યમાં અવશ્ય ' અહીં હાર છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. છે એમ દ્રવ્યનય દર્શાવે છે. દૃષ્ટાંતરૂપે જે ભગવાન : દોરા વડે બધા મોતીઓ પરોવવામાં આવ્યા છે. મહાવીરના જીવને વર્તમાનમાં તીર્થકરરૂપે લક્ષમાં ; તેથી દોરો બધા મોતીઓમાં અને હારમાં બધે લેવામાં આવે છે તે ભાવનય છે અને તે જ જીવ : વિદ્યમાન છે માટે તેને સર્વ વ્યાપક ગણવામાં આવે ભૂતકાળમાં મરીચિ તથા સિંહના પરિણામરૂપે અને ' છે. અહીં મોતીને ગુણ ભેદના સ્થાને નથી લીધા ભવિષ્યમાં સિદ્ધદશારૂપે થશે એમ દ્રવ્યનય સુચવે . પરંતુ પર્યાય ભેદના સ્થાને લીધા છે. કોઈ માળા છે. અર્થાત્ ભાવનય જીવને વર્તમાન પર્યાયની ; ફેરવતા હોય છે ત્યારે એક પછી એક મોતીને ગણતા યોગ્યતારૂપે અને દ્રવ્યનય ભૂત અને ભવિષ્યની : જાય છે અને અરિહંત ભગવાન વગેરે જેની માળા ૧૭૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy