SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અલગ ખ્યાલમાં આવે છે. તેથી તે ખરેખર મિથ્યાનય વડે અભ્યાસ કરે છે. તેને આખા પદાર્થનો અણસા૨ · આત્મદ્રવ્ય દ્રવ્યનયે ચિન્માત્ર છે. પર્યાય નયે દર્શન જ્ઞાન ચારિત્રાદિ માત્ર છે. અમૃતચંદ્રાચાર્યદેવે પોતે આ નયના વિષયો પોતે કઈ રીતે શું લેવા માગે છે તે વાત સંક્ષેપમાં લીધી છે અને તે માટે યોગ્ય દૃષ્ટાંતો પણ આપ્યા છે માટે નયનું સ્વરૂપ : સમજવું સુગમ પડે છે. અહીં આચાર્યદેવ પર્યાય દ્વારા ગુણ ભેદની વાત કરવા માગે છે. (અન્ય કોઈ નહીં) તેથી આ બે નયના સ્વરૂપને લક્ષમાં લેવાથી આપણે સમજી શકીએ છીએ કે આચાર્યદેવ પદાર્થમાં દ્રવ્ય અને ગુણ બેની અલગ વાત કરીને તેમની વચ્ચેનો સંબંધ દર્શાવવા માગે છે. દૃષ્ટાંતમાં વસ્ત્ર : ... શ્રીગુરુએ પ્રથમથી આપી દીધો છે. તેથી તે અનુમાન જ્ઞાનમાં જે નયજ્ઞાન પ્રાપ્ત થાય છે તે વિષયો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. તેનો પણ નિર્ણય કરતો જાય છે. તે જ્યારે સ્વાનુભવ કરે છે ત્યારે ખરેખર નયોનો (નયોના વિષયોનો) અવિરોધ તેને ખ્યાલમાં આવે છે તેથી ત્યારે જ સાચા અર્થમાં તે નયો સમ્યક્ થાય છે. મનના સંગે થયેલા જ્ઞાનને પણ અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેથી તે જ્ઞાનમાં પણ નયોને તે અવિરોધપણે એકબીજા સાથે સંબંધમાં જોડીને સમજે છે પરંતુ તેને બધા પડખાનો ખ્યાલ ન હોવાથી તે નયો ખરેખર સમ્યક્ નથી. ઉપદેશ કથનમાં એક સમયે એક વાત આવે. તેને મુખ્ય રાખીને બીજા સાથેના સંબંધોની વાત પણ એક પછી એક જ થાય માટે ત્યાં મર્યાદિતપણું અવશ્ય રહે છે. દૃષ્ટાંત અગ્નિને બળવા લાયક પદાર્થો, તૈયા૨ થતી રસોઈ અને આજુ બાજાના પદાર્થો તે બધા સાથે એકી સાથે જ સંબંધો છે પરંતુ કથનમાં તો દાહ્ય દાહક અને પાચ્ય-પાચકની વાત વારા ફરતી જ કરવામાં આવે. : : અે · દોરાનું જ બનેલું છે. વસ્ત્રમાં દોરા સિવાય અન્ય કાંઈ નથી. પરંતુ કોઈ દૃષ્ટિમાં વસ્ત્ર અને દો૨ાનો : ભેદ પણ છે. આપણે એકત્વનું સ્વરૂપ સમજવા માટે રૂ-દોરો અને વસ્ત્ર એ ત્રણની વાત લઈએ છીએ. રૂના તાંતણા એકબીજા સાથે ગૂંથાયને દોરો બનાવે છે અને તાણાવાણા વણી લેવાથી દોરામાંથી વસ્ત્ર બને છે. એ રીતે અનંત ગુણોનું એકત્વ તે દ્રવ્ય છે. દ્રવ્યાશ્રિતા નિર્ગુણા ગુણા ગુણો દ્રવ્યના આશ્રયે જ જોવા મળે છે. તેમ દ્રવ્ય પણ ગુણ સહિત જ જોવા મળે છે. ખરેખર દ્રવ્ય અને ગુણની એક સત્તા છે અને અતભાવથી તેમનું જુદાપણું પણ છે. : આ રીતે જિનાગમમાં જે નય દ્વારા સમજાવવામાં આવે છે તે બધા સાપેક્ષ નયો જ છે. સમ્યક્ નયો જ છે. નિરપેક્ષ નયથી વાત થતી નથી. વસ્ત્રનો દાખલો દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ એના ઉ૫૨થી એ વાત પણ સિદ્ધ થાય છે કે જેટલા : પદાર્થને દર્શાવવા માટે પણ આપવામાં આવે છે. કોઈ નયના કથનો આવે છે ત્યારે ત્યાં સમયભેદ · ત્યારે વણક૨ વસ્ત્રને ધણે છે. એ રીતે રજૂઆત લઈ શકાય નહીં. આ રીતે અહીં જ્યારે ૪૭ નયો : ક૨વામાં આવે છે. વસ્ત્ર એ દ્રવ્ય છે. તેનો પનો તે દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે ત્યારે : ગુણો છે. વસ્ત્રને વર્ણ ત્યારે તેનો પનો નિશ્ચિત આપણે પણ બે નયની વાત સાથે રાખીને જ સમજવી : હોય છે. તેમાં ફેરફાર નથી થતાં. એ રીતે અનંત જોઈએ. દરેક નયને અલગ સમજાવ્યા છે પરંતું ગુણો દ્રવ્યના પૂરા ક્ષેત્રમાં કાયમ રહે છે. તેમાં ફેરફાર આપણે તેને સાચા અર્થમાં સમજવા માટે જોડકારૂપે નથી થતો. વસ્ત્ર વણાતુ જાય તે મુજબ તેની જ ખ્યાલમાં લેવાના રહે છે. લંબાઈને પર્યાયના સ્થાને ગણે છે. પદાર્થમાં પર્યાય અનાદિથી અનંતકાળ સુધીની છે. તેમ વસ્ત્ર પણ જરૂર મુજબ લાંબુ વણવામાં આવે છે. એ રીતે ત્યાં ૧૬૧ દ્રવ્ય નય ― પ્રવચનસાર - પીયૂષ પર્યાયનય
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy