SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ છે પરંતુ તે પણ અનેકાંત સ્વરૂપ જ છે કારણકે : જાય છે. મન-વચન-કાયા સાથેના યોગમાં પણ એકાંતિક એક વિશ્વનો સભ્ય જ ન હોય. . ફેર પડતો જાય છે અને છોડતો જાય છે. આ રીતે - અશુદ્ધ પ્રકારના વિભાવના ત્યાગ વડે તે શુદ્ધાત્માને દ્રવ્ય-ગુણ-નિરંશ અંશ એ બધા એક બીજા ગ્રહણ કરે છે. એના ફળમાં તેને શુદ્ધ પર્યાયની સાથે એક-અનેક એકત્વ એ પ્રકારે મહાસત્તા અને : પ્રગટતા થાય છે. અવાંતર સત્તાઓ રૂપે એકબીજા સાથે કાયમી :* સંબંધથી જોડાયેલા છે. વળી એ દરેકને અનાદિથી : વિર્વાણની પ્રાપ્તિ અનંતકાળ સુધી પર્યાયો પણ છે. આ રીતે એક- : આગળ સિદ્ધ દશાની વાત કરે છે. તેથી અહીં અનેક તથા નિત્ય-અનિત્ય એવા પરસ્પર વિરોધી : નિર્વાણ શબ્દથી અરિહંત દશા વિચારવી રહી. દેખાતા ધર્મોના અવિરોધ વડે પદાર્થનું અનેકાંત : આચાર્યદેવ જ્ઞાનની સાથે આનંદને જોડે છે. સ્વરૂપ જણાવ્યું. વળી વિશ્વ અને પદાથોની વાત : પરમાત્માને અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય લઈને, અસ્તિ-નાસ્તિ અનેકાંત દર્શાવીને, વિશ્વના : અને અનંતસુખની પ્રાપ્તિ થાય છે. છબસ્થ મહાસત્તારૂપે પણ સ્થાપના કરવામાં આવી. * અવસ્થામાં પરમાત્મદશાની પ્રાપ્તિમાં અવરોધરૂપટીકામાં સમસ્ત ત્રણ કાળની પર્યાયોને : નિમિત્તભૂત એવા ઘાતિ કર્મો વિદ્યમાન હતા. તે વ્યતિરેકરૂપે દર્શાવી. અન્વયરૂપ ત્રિકાળ સ્વભાવ છે : ચાર ઘાતિ કર્મોનો અભાવ કરીને પરમાત્મદશા માટે નિરંશ અંશની પર્યાયરૂપ વ્યતિરેકમાં અન્વયરૂપ : પ્રગટ થાય છે. શુદ્ધોપયોગી મુનિમાં ભાવ ઘાતિ નિરંશ અંશ છે. ગુણની પર્યાય માટે ગુણ અને દ્રવ્યની કર્મોનો તથા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી દ્રવ્ય ઘાતિ પર્યાયમાં દ્રવ્ય અન્વયરૂપ છે. નિરંશ અંશો અને ; કર્મોનો અભાવ કરવાનું સામર્થ્ય છે. દ્રવ્ય ઘાતિ ગુણોને ભેદરૂપ લક્ષમાં લઈ એમને બધાને દ્રવ્યમાં : કર્મોનો અભાવ થતાં જીવનું શક્તિરૂપ સામર્થ્ય વડે અભેદ સ્થાપ્યા. બધા પદાર્થોના અન્વયરૂપ વિશ્વની : હવે ત્યાં અનંત ચતુષ્યની પ્રગટતા થાય છે. વાત કરી. આ પ્રકારે વિશ્વના સામાન્ય વિશેષરૂપ : તેમાંથી અહીં જ્ઞાન અને આનંદની મુખ્યતા લઈને સ્વરૂપને જાણનાર દર્શન-જ્ઞાન છે. - નિર્વાણનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. “નિર્વિઘ્ન : ખીલેલા' શબ્દ દ્વારા દ્રવ્યકર્મના અભાવથી આ પ્રકારનું જ્ઞાન શુદ્ધોપયોગી મુનિને છે. : • પ્રગટ થયેલ શુદ્ધ પર્યાયની વાત કરવામાં આવી છે. પોતે પોતાને સ્વથી એકત્વરૂપ અને પરથી : શો પી. ' : મોક્ષની પ્રાપ્તિ તે ક્યા લક્ષણથી ઓળખી શકાય વિભક્તરૂપ અનુભવે છે. અજ્ઞાની પરદ્રવ્યો સાથે : : એવા પ્રશ્નનો જવાબ એ છે કે જેને ભાવ મોક્ષ દોષિત એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં રહેલો : બથમા રહેલા : દશાની પ્રગટતા થઈ છે તેને અનંત જ્ઞાન અર્થાત્ છે. જ્ઞાની થાય ત્યારે પોતાનું અસલ સ્થાન : કેવળજ્ઞાન અને અનંત સ્વાભાવિક સુખ હોય છે. સંભાળીને પર સાથેના સંબંધોને પણ ફેરવતો જાય : . જાલ : તેને અહીં “મુદ્રા' મોરછાપ શબ્દથી દર્શાવવામાં છે. પર સાથેના અશુદ્ધ સંબંધો છે તે છોડતો જાય : આવ્યો છે. છે. પર સાથેના સંબંધોની કષાય શક્તિ ઓછી : થતી જાય છે અને એ રીતે તે જ્યારે મુનિદશાએ : સિદ્ધદશાની પ્રાપ્તિ પણ શુદ્ધોપયોગી મુનિને પહોંચે છે ત્યારે સર્વ સંગ પરિત્યાગ કરે છે. તેમ જ હોય છે. સિદ્ધ પરમાત્મા કેવા છે? ગંભીર છે. કરવાથી તે સંબંધી વિચારો વિકલ્પોને તે છોડે છે. તેમને પરમ આનંદની પ્રાપ્તિ થઈ છે. જેવો પરિપૂર્ણ શરીર સાથેના સંબંધમાં પણ રાગની માત્રા ઘટતી : સુખ સ્વભાવ છે એવી પરિપૂર્ણ સુખરૂપ દશા પ્રગટ ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૪૬
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy