SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનામાં ગુણની અધિકતા કે હીનતા કરે છે એમ : જોવા મળે છે. દૃષ્ટાંત કોઈ બહેન રાત્રીના રસોઈ દર્શાવ્યું છે. : બનાવે છે. ત્યારે અગ્નિ તો અગ્નિરૂપ જ છે પરંતુ આ પ્રકારના કથન સાંભળીને જેને નિમિત્તાધીન : ૧ 4 - તેને દાહ્ય સાથે દાહ્ય દાહક સંબંધ છે. ચોખા સાથે દૃષ્ટિ છે તે પોતાની ગલત માન્યતાને પુષ્ટ કરે છે. ' પાચ્ય પાચક સંબંધ છે અને આજુબાજુની વસ્તુઓ પૂ. ગુરુદેવશ્રીનો મુમુક્ષુ સમાજ ઉપર અનંત : સાથે પ્રકાશ્ય પ્રકાશક સંબંધ છે. ઉપકાર છે કે તેમના ઉપદેશથી પાત્ર જીવોને : આ ગાથામાં આચાર્યદેવ શ્રમણને અધિક નિમિત્તાધીન દૃષ્ટિ રહી નથી. જે કાંઈ કાર્ય થાય : ગુણવાળા શ્રમણના સંગમાં રહેવા માટે કહે છે. છે તે પોતાના ઉપાદાન અનુસાર જ થાય છે : તેમ કરવાથી તેના ગુણની વૃદ્ધિ થાય છે. જો કદાચ એવી તેને દઢતા થઈ છે. હવે જ્યારે મૂળ - અધિક ગુણવાન ન મળે તો સમાન ગુણવાળાનો પરમાગમોમાં અને તેની ટીકા કરનારક સમર્થ : પરિચય રાખવાથી પોતાની ગુણની રક્ષા થશે અર્થાત્ આચાર્યદેવ જ્યારે આ પ્રકારે નિમિત્ત નૈમિત્તિક : વૃદ્ધિ ન થાય તોપણ જેટલી શુદ્ધતા પ્રગટી છે તે સંબંધ સમજાવે ત્યારે પાત્ર જીવે આચાર્યદેવના : ટકી રહેશે. આ પ્રકારે એ શ્રમણને અવશ્ય લાભ આશયને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. થશે એવું સમજાવવા માગે છે તેથી આચાર્યદેવનો પરમાગમોમાં આચાર્યદેવે ઉપાદાનની મુખ્યતા : ભાવ આપણે આ પ્રકારે લેવો રહ્યો. રાખીને જ કથન કર્યા છે. તેની સાથો સાથ : ), : ૧) પોતે જ્ઞાયક સ્વભાવમાં હું પણું રાખીને નિમિત્ત નૈમિત્તિક સંબંધો પણ જેમ છે તેમ સ્વભાવનો આશ્રય કરે તો પર્યાયની શુદ્ધતા સમજાવ્યા છે. સમયસાર શાસ્ત્રમાં જ્યાં શુદ્ધાત્મા પ્રગટ થાય. સ્વરૂપલીનતા વધારે તે અનુસાર દર્શાવવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે ત્યાં પણ તે સાધક દશામાં આગળ વધે અને સંપૂર્ણ નવતત્ત્વ દ્વારા શુદ્ધાત્મા દર્શાવવામાં આવ્યો છે. સ્વરૂપલીનતા કરતાં તે પરમાત્મા થાય. આ જીવની પર્યાયમાંથી દ્રવ્ય સામાન્ય સ્વભાવ સુધી પ્રમાણે પાત્ર જીવ પોતાના ઉપાદાન અનુસાર લઈ જવાની વિધિ દર્શાવવામાં આવી છે ત્યાં પણ નિજકલ્યાણ કરે છે. આ એક જ ઉપાય છે. આ દરેક અધિકારમાં જીવના પરિણામો અને તેનો મોક્ષનું નિશ્ચય કારણ છે. સાધકની ભૂમિકામાં દ્રવ્યકર્મ સાથેનો નિયમભૂત નિમિત્ત નૈમિત્તિક : શુદ્ધોપયોગ અર્થાત્ નિર્વિકલ્પ દશાની જ સંબંધ સ્પષ્ટપણે દેખાડ્યો છે. વિભાવમાં દ્રવ્યકર્મના : મુખ્યતા છે તેનાથી આત્મકલ્યાણ સધાય છે. ઉદયનું નિમિત્તપણું અને જીવની શુદ્ધ પર્યાયમાં : તે દશામાં તેને અતીન્દ્રિય આનંદ આવે છે તેથી કર્મોના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયને બરોબર - પોતાનો ઉપયોગ ત્યાં ટકવો જોઈએ જ્ઞપ્તિ સમજાવ્યા છે. જીવની બધી પર્યાયો દ્રવ્યકર્મની . પરિવર્તન ન થવું જોઈએ પરંતુ એમ બનતું નથી. સાપેક્ષતાવાળી છે એમ લખાણ કર્યું છે. એટલે કે તે નિર્વિકલ્પ દશા તોડીને ફરીને વિકલ્પમાં આવે આચાર્યદેવે ઉપાદાનની વાત કાયમ રાખીને નિમિત્ત છે. પુરુષાર્થ જેટલો બળવાન હોવો જોઈએ અને નૈમિત્તિક સંબંધ પણ જણાવ્યો છે. દરેક પદાર્થને ટકવો જોઈએ તેટલું કામ થતું નથી માટે વિકલ્પ સ્વતંત્ર રીતે જોઈએ ત્યારે તેનું પરિણમન પોતાના આવે છે. સવિકલ્પ દશા તેને દુઃખરૂપે ઉપાદાન અનુસાર જ થતું લક્ષમાં આવે છે. એ જ અનુભવાય છે. તેથી તો ફરીને નિર્વિકલ્પ દશા પરિણમનને જ્યારે અન્યના સંગમાં જોવામાં આવે : માટેના પ્રયત્નો કરે છે અને છેવટ પરમાત્મા ત્યારે ત્યાં અનેક પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધો ; થાય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૨૭
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy