SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વસ્તુસ્વરૂપ હોવા છતાં શેયોનો પ્રતિભાસ જ્ઞાનમાં : આ જીવે અનેકવાર કર્યું છે વગેરે વાત થાય એટલે દેખીને અજ્ઞાની ભૂલ કરે છે, સંકર દોષ કરે છે, એની કોઈ ઉપયોગીતા નથી એવું કોઈને લાગે. તેની શરીરમાં હુંપણું માને છે, પરદ્રવ્યમાં મમત્વ કરે છે. • સામે અહીં “આત્મ પ્રધાન સર્વ પદાર્થો” નું શ્રદ્ધાન પોતે એક અરૂપી જ્ઞાયક તત્ત્વ છે તે વાત ભૂલી જાય : જેને હોય તે જ શ્રમણ હોય શકે છે એમ કહ્યું. વિશ્વના : સમસ્ત પદાર્થોના શ્રદ્ધાનને સમકિત કહ્યું. સ્વ-પરના પાત્ર જીવ જ્ઞાની ગુરુના યોગમાં આવીને : A : શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું. સ્વને મુખ્ય રાખીને પરનું સાચું સ્વરૂપ સમજે છે અને પોતાની ભૂલ સુધારી : છે . પણ જેમ છે તેમ શ્રદ્ધાન જરૂરી છે. એવો ભાવ લે છે, પરના મમત્વ ભાવને અને કર્તા-ભોક્તા : : દર્શાવ્યો છે. ત્યાં વ્યવહાર એટલે જાડો એવો ભાવ ભાવને છોડે છે. પરદ્રવ્યોનો ઉદાસીન જ્ઞાતા રહે : 2. નથી. વિશ્વમાં છ દ્રવ્ય, નવતત્ત્વ વગેરે બધું જેમ છે છે. પરમાત્માના જ્ઞાનમાં આખું વિશ્વ ઝળકે છે. ' ; તેમ જાણવું અને શ્રદ્ધામાં લેવું એ પ્રાથમિક ભૂમિકા વિશ્વના સમસ્ત પદાર્થો જીવથી અત્યંત ભિન્ન હોવા * છતાં જ્ઞાનમાં જણાય છે. તેથી વિશ્વના પદાર્થોને ; સ્વ અને પર, સ્વભાવ અને પરલક્ષી વિભાવ, આત્મપ્રધાન ગણવામાં આવ્યા છે. અન્ય દ્રવ્યોની : : મોહ એને જેમ છે તેમ જાણે તો જ સ્વનું ગ્રહણ અને પ૨ (વિભાવ) નો ત્યાગ એ પ્રમાણે ભેદજ્ઞાન સરખામણીમાં આત્મા મહાન છે એમ નહીં. આત્મા છ દ્રવ્યોને પી ગયો છે માટે આત્મા મહાન છે એમ : : થાય. અસ્તિપણે સ્વરૂપમાં હિતબુદ્ધિપૂર્વક લીનતાની સાથે વૈરાગ્યપૂર્વક પરનો ત્યાગ. જ્ઞાન અને વૈરાગ્ય નહીં, પરંતુ • બે સાધકની શક્તિ છે. હવે માત્ર આત્માનું જ શ્રદ્ધાન જેને આત્માનું શ્રદ્ધાન છે, જેને અર્થાત્ જેણે : કરે અને પરની કોઈ વાત જ્ઞાન-શ્રદ્ધાનમાં હોય જ પોતાના આત્માને મુખ્ય રાખીને છ દ્રવ્યનું શ્રદ્ધાન ; નહીં તો તેનો ત્યાગરૂપ ચારિત્રની પણ વાત ન રહે. છે તે શ્રમણ છે એવું દર્શાવવા માગે છે. વેદાંતને : તેથી વસ્તુ સ્વરૂપનો બરોબર ખ્યાલ રાખીને માનનારા હું વર્તમાનમાં પરિપૂર્ણ છું એવી માન્યતા : આચાર્યદેવે આ ગાથામાં આત્મપ્રધાન સર્વ પદાર્થોના રાખે છે, પરંતુ તે પોતાની પર્યાયને પણ માનતી શ્રદ્ધાનની વાત લીધી છે. નથી. તેથી તેને વાસ્તવિક દ્રવ્ય બંધારણનો પણ ખ્યાલ નથી. બ્રહ્મ સત્ય જગત મિથ્યા અર્થાત વિશ્વના :- ગાથા - ૨૬૫ અન્ય પદાર્થોનો પણ યોગ્ય સ્વીકાર નથી કરતા. : મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે, તેથી તેને સ્વ કે પરનું સાચું શ્રદ્ધાન જ નથી તેથી તે : અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તણો કરે. ૨૬૫. શ્રમણ ન હોય શકે. : જો શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શાસ્ત્રમાં નવતત્ત્વનું શ્રદ્ધાન, દેવ-શાસ્ત્ર- : શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બોલે છે ગુરુનું શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન અને આત્મ શ્રદ્ધાન : અને (સત્કાર્ષરાદિ) ક્રિયાઓ કરવામાં અનુમત એવી વાત આવે છે. ત્યાં સ્વનું શ્રદ્ધાન તે જ શ્રદ્ધાન : (ખુશી) નહીં, તેનું ચારિત્ર નષ્ટ થાય છે. છે. તે નિશ્ચય શ્રદ્ધાન છે. તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. : આ ગાથામાં પરિણામોની કેવી વિચિત્રતા અન્ય ત્રણ શ્રદ્ધાન તો વ્યવહાર શ્રદ્ધાન છે. વ્યવહાર છે અને તે પ્રત્યે કેવી જાગૃતિ રાખવી જોઈએ જેથી એટલે જૂઠો. નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન જીવને કે આપણા પરિણામોમાં પણ એવો દોષ ન આવે તેવી લાભનું કારણ નથી. છ દ્રવ્ય નવતત્ત્વનું શ્રદ્ધાન તો : તકેદારી રાખવાનું શીખવા મળે છે. જે રાગ છોડીને પ્રવચનસાર - પીયૂષ ૧૧૯
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy