SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ છે. માનવામાં દોષ નથી અર્થાત્ એવો ભાવ સહજપણે : તે શ્રમણ સંયમ અને તપને ધારણ કરે છે. આ મુનિને આવે છે. . ઉપરાંત તેને આત્મજ્ઞાન છે એટલે કે તે મુનિદશામાં ઘણા આગળ વધેલા છે. તેવા શ્રમણો પ્રત્યે છે ગાણા - ૨૬ : અભ્યત્થાન વગેરે વિનય ક્રિયાઓ કરવા યોગ્ય છે. ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભ્યત્યાન ને : ટીકાકાર આચાર્યદેવ સાથે નાસ્તિની વાત કરે છે. અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ૨૬૨. : અન્ય પ્રત્યે એવી ક્રિયા કરવા યોગ્ય નથી. અર્થાત્ ગણાધિક (ગણો અધિક શ્રમણો) પ્રત્યે કે જો તે શ્રમણ વિશેષ ગુણવાન ન હોય તો તેના અભ્યત્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), : પ્રત્યે વિનયાદિ કરવા યોગ્ય નથી એમ સમજાવે છે. ઉપાસના પોષણ (તેમના અશન, શયન વગેરેની : થર - ન હતી : ખરેખર તો તેમના પ્રત્યે વિનયનો નિષેધ ફરમાવે ચિંતા) સત્કાર (ગુણ પ્રશંસા) અંજલિકરણ. (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું :ગાા - ૨૪ અહીં કહ્યું છે. : શાસ્ત્ર કહ્યું -તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં, આ ગાથામાં વિનયના અનેક પ્રકારો : જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪. વિસ્તારથી વર્ણવ્યા છે. માનાર્થે ઊભા થવું, સામે : ચાલીને જવું. તેમનો આદરપૂર્વક સત્કાર કરવો, - સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં વિનયથી હાથ જોડવા, તેમના ગુણોની પ્રશંસા કરવી ; ; પણ જો (તે જીવ) જિનોક્ત આત્મપ્રધાન પદાર્થોને : શ્રદ્ધતો નથી તો તે શ્રમણ નથી એમ (આગમમાં) વગેરે અનેક પ્રકારે વિનય કરવામાં આવે છે. * કહ્યું છે. - ગાથા - ૨૬૩ આભાધાન સર્વ પાર્થો મુનિ સૂત્ર-અર્થ પ્રવીણ સંયમજ્ઞાનતપસમૂદ્ધને શ્રમણ સૂત્ર-સંયમ-તપથી સંયુક્ત હોવા છતાં પ્રણિપાત, અભ્યસ્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩. * જો આત્મપ્રધાન વિશ્વને શ્રદ્ધતો નથી તો તે શ્રમણ શ્રમણોએ સૂત્રાર્થ વિશારદ (સૂત્રોના અને ' જ નથી એવું સમજાવવા માગે છે. જો તે આત્માને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા : શ્રદ્ધતો નથી એમ કહે તો તે વાતનો સહજપણે સંયમતપજ્ઞાનાઢય (સંયમ, તપ અને આત્મા * સ્વીકાર થાય પરંતુ તે વિશ્વને શ્રદ્ધતો નથી તો શ્રમણ જ્ઞાનમાં સમૃદ્ધ) શ્રમણો પ્રત્યે અભ્યત્થાન, નથી એવું કહે ત્યારે આચાર્યદેવના ભાવના આશયને ઉપાસના અને પ્રાણિપાત કરવા યોગ્ય છે. : સમજવો અત્યંત જરૂરી બની જાય છે. ચાલુ વાતને આગળ લંબાવે છે. શ્રમણને : શાયકની મુખ્યતા. સૂત્રનું સારું એવું જ્ઞાન હોય છે. એ શાસ્ત્રોમાં જે : જ્ઞાયકની મુખ્યતા રાખીને આત્માનું સ્વરૂપ. પદાર્થોનું વર્ણન છે તેનું પણ તેને જ્ઞાન છે. આ રીતે જ્ઞાયકની મુખ્યતા રાખીને છ દ્રવ્યનું સ્વરૂપ. શબ્દ સમય અને અર્થ સમય બન્નેનું મુનિને જ્ઞાન : છે. આ રીતે જ્ઞાન સમય, શબ્દ સમય અને અર્થ : શાયકની મુખ્યતા રાખીને નવતત્ત્વનું સ્વરૂપ. સમયનું સંકલન થયું. આ પ્રકારના જ્ઞાનને અનુરૂપ : આ પ્રકારે અભ્યાસ કરવો યોગ્ય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૧૭
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy