SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે જ્ઞાનીને શુદ્ધતા જ મુખ્ય છે અને અશુભભાવ : પ્રત્યે તેવા ભાવ છે તે અનુસાર પડે છે. અર્થાત્ અત્યંત ગૌણ છે. જ્યાં સુધી શુભભાવને લાગે વળગે . સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેનો શુભભાવ અને ત્યાં સુધી જ્ઞાનીને શુદ્ધોપયોગની અપેક્ષાએ : કુદેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભભાવ તે બન્નેના શુભભાવ ગૌણ જ છે અને અશુભ ભાવની અપેક્ષાએ : ફળમાં તફાવત પડે છે અને એ વાત આચાર્યદેવ મુખ્ય છે. સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ આ રીતે લક્ષમાં લીધી : વિસ્તારથી સમજાવવા માગે છે. તેને અનુરૂપ આ બાદ મુનિદશાથી વિચાર કરીએ ત્યારે મુનિરાજ : બધી ગાથાઓ છે. તે વિસ્તારમાં જતા પહેલા અર્થાત્ આત્મસાધનામાં ઘણા આગળ વધેલા છે તેથી તેમને ' કોના પ્રત્યે શુભભાવ છે અને તેનું ફળ શું છે તે શુદ્ધતા જ મુખ્ય છે. અને શુભભાવ ગૌણ જ છે. • લક્ષમાં લેતા કોણ શુભભાવ કરે છે તેને મુખ્ય સમ્યગ્દષ્ટિ જીવ સાધનામાં આગળ વધે છે ત્યારે રાખીને વિચારણા કરીએ. તેને નિર્વિકલ્પ દશા સંખ્યા અપેક્ષાએ વધતી જાય : છે અને તે એવી દશામાં પ્રયત્નપૂર્વક લાંબુ ટકવાનો : શુભભાવ અશુદ્ધ પર્યાય છે. ચારિત્ર ગુણની પણ પ્રયત્ન કરે છે. - અશુદ્ધ પર્યાય છે અને તેનું ફળ કર્મબંધ છે. કર્મબંધનું : મુખ્ય કારણ મિથ્યાત્વ છે તે લક્ષમાં રાખીને ગાલા - ૨૫૫ : ચારિત્રમોહ અનુસાર પણ કર્મબંધ અવશ્ય થાય છે. ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને, : જ્ઞાનીના શુભભાવને મોક્ષનું કારણ કહેવામાં આવે નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫. ; છે. મોક્ષમાર્ગની પર્યાય એક જ છે અને મોક્ષમાર્ગની જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલા : પર્યાયને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. જિનાગમના આવા પ્રકારના કથનનો આશય ન બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ : સમજનારા જીવો પોતાની માન્યતાને કારણે પોતાનું પ્રશસ્તરાગ વસ્તુ ભેદથી (પાત્રના ભેદથી) : અહિત ન કરે તે માટે આચાર્યદેવ મોક્ષમાર્ગની એક વિપરીતપણે ફળે છે. • પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા એવા બે અંશોને આ ગાથાથી આચાર્યદેવ વિષય બદલાવે છે. ; અલગ કરીને તેમના અલગ ફળ દર્શાવે છે. શુભોપયોગનું ફળ શું છે. તે સમજાવવા માગે છે. : સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે તે તેમાં સૌ પ્રથમ કોણ શુભભાવ કરે છે તેની મુખ્યતા : આગળ વધીને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયરૂપ થશે. ભૂમિકા રાખીને શુભભાવનું ફળ સમજવાનો પ્રયત્ન કરીએ. ' અનુસાર જે શુભભાવ સાધકને હોય છે તે ખરેખર ત્યારબાદ કોના પ્રત્યે શુભભાવ છે. તેની વિચારણા : અશુદ્ધ પર્યાય હોવાથી બંધનું જ કારણ છે અને કરીશું. અજ્ઞાનીના શુભભાવ અને જ્ઞાનીના : આચાર્યદેવ આ વાત ચોખવટથી કરીને શુભભાવને શુભભાવ વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે અર્થાત્ : (સાધકના શુભભાવને પણ) બંધના કારણરૂપે જ અજ્ઞાનીને શુભભાવનું ફળ શું મળે છે અને જ્ઞાનીને : સ્થાપે છે. જો સાધકનો શુભભાવ પણ બંધનું કારણ તેનું શું ફળ મળે છે તે વિચારીએ. શુભભાવનું ફળ • હોય તો અજ્ઞાનીનો શુભભાવ તો અવશ્ય બંધનું કર્મબંધ છે એ વાત સ્પષ્ટ છે. જે ભાવે કર્મબંધ થાય ? કારણ છે. આ રીતે જે અજ્ઞાની શુભભાવને ભલો એ ભાવ મુક્તિનું કારણ ન થાય. છતાં જ્ઞાનીના ; જાણે છે તેને તેના હિતખાતર સમજાવવામાં આવે શુભભાવને વ્યવહારે મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. : છે. જેને શરીરમાં હુંપણું છે. તેને શુભભાવની મીઠાશ અજ્ઞાનીના શુભભાવના બે પ્રકાર પડે છે તે કોના અવશ્ય હોય છે. શુભભાવના ફળમાં અનેક પ્રકારની ૧૦૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy