SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકંપા પણ અન્યમતી પ્રત્યે ન હોવી જોઈએ. અહીં : ગાથા - ૨૫૩ કારણ એ આવે છે કે પોતાને કે પરને કોઈને : : સેવાનિમિત્તે રોગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણો તણી, શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતી નથી માટે તેનો નિષેધ - - લોકિક જનો સહવાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. ૨૫૩. છે. અન્યમતીને આત્માની ઓળખાણ જ નથી તેથી : તેને મુનિદશારૂપ ઉપલબ્ધિ થવાની કોઈ શક્યતા : વળી રોગી, ગુરુ (પૂજ્ય-વડેરા) બાળ અને જ નથી. વળી કુદેવ-કુગુરુનું લક્ષ પોતાને પણ : વૃદ્ધ શ્રમણોની સેવાના (વૈયાવૃત્યના) નિમિત્તે, ખરેખર અહિતનું કારણ થાય છે. માટે અન્યમતી : શુભોપયોગવાળી લૌકિક જનો સાથેની વાતચીત પ્રત્યે આવા પ્રકારનો શુભભાવ પણ પોતાને ' નિંદિત નથી. નકશાનનું કારણ હોવાથી તેનો નિષેધ કરવામાં : સર્વ સંગ પરિત્યાગ કરીને મુનિ દીક્ષા આવે છે. અંગીકાર કરનારને લોકિક જનનો સંગ જરાય કરવા - ગાથા - ૨૫૨ : યોગ્ય નથી. વમન કરેલું ફરી ખાવામાં ન આવે તેમ : આત્મકલ્યાણને અનુરૂપ બાહ્ય નિવૃત્તિ લેનારને આકાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી, : ફરીને લોકિક સંગ કરવા યોગ્ય નથી. મુનિ ખરેખર સાધુ કરો સેવા સ્વશક્તિ પ્રમાણે એ મુનિરાજની. ૨૫૨. : લૌકિક સંગ કરતા પણ નથી. રોગથી, સુધાથી, તૃષાથી અથવા શ્રમથી આક્રાંત : મુનિદશા કેવી હોય એનુ જિનાગમમાં વર્ણન શ્રમણને દેખીને સાધુ પોતાની શક્તિ અનુસાર : * હોય ત્યારે મુનિ શું કરે છે અને શું નથી કરતા એ વૈયાવૃત્યાદિક કરો. બધું આવે. તેમ અહીં એક લૌકિક સંગનો અપવાદ અન્ય શ્રમણની વૈયાવૃત ક્યારે કરવી એ વાત દર્શાવ્યો છે. મુનિ લૌકિક જનોના સંગમાં આવે કે લીધી છે. રોગ અથવા થાકને કારણે જ્યારે મુનિને નહીં? સામાન્ય અપેક્ષાએ ના, પરંતુ અન્ય જીવોને આત્મસાધનામાં ખલેલ પહોંચે એવું હોય ત્યારે તત્ત્વનો ઉપદેશ દેવો હોય ત્યારે પરિચયમાં આવે શુભોપયોગી મુનિને તેમની સેવા કરવાનો ભાવ પરંતુ ત્યાં તત્ત્વની જ વાત મુખ્ય હોય છે. અન્ય આવે છે. શુભોપયોગી મુનિ પણ આત્મજ્ઞાની છે. વિષયો નહીં. પરંતુ અહીં જે અપવાદ દર્શાવ્યો છે તે તેણે ભાવલિંગ પ્રગટ કરવા માટે મુનિપણું લીધું આ પ્રમાણે છે. કોઈ મુનિના રોગ અથવા શ્રમના છે. તેથી તેનો પુરુષાર્થ તો પ્રત્યાખ્યાન કષાયનો નિવારણ અંગે શુભોપયોગી મુનિને લૌકિક સંગનો અભાવ કરવા તરફનો જ છે. એ જીવ એ પ્રકારનો નિષેધ નથી. અહીં તત્ત્વ સિવાયની અન્ય વાતચીતની પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ હજુ ભાવલિંગ પ્રગટ પણ છૂટ મળી છે. પરંતુ સાથોસાથ એ પણ થયું નથી તેથી બાહ્યમાં કોઈ મુનિની સેવા કરવાની કહે છે કે અન્ય કોઈ નિમિત્તે કોઈ અન્ય પ્રકારની જરૂર જણાય તો તે શુભોપયોગી મુનિ એ કાર્યમાં વાતચીતની છૂટ નથી. ભાવલિંગ સંત તો જોડાય જાય છે. આ ગાથાનો ભાવ એ પ્રમાણે લેવો લૌકિકજનો સાથે અન્ય કોઈપણ પ્રકારનો સંબંધ છે કે શુભોપયોગી મુનિએ પણ પોતાનો રાખે જ નહીં તેથી અન્ય વાતચીત કરે જ નહીં તેને ભાવલિંગની પ્રગટતાનો પુરુષાર્થ તો મુખ્યપણે એવો રસ પણ નથી અને સમય પણ નથી. સવિકલ્પ કરવાનો છે જ પરંતુ એટલી સ્થિરતા ન હોય તેથી દશામાં તત્ત્વનું ચિંતવન ચાલતું હોય તો તેને પણ આવા પ્રસંગે જ તેણે વૈયાવૃત કરવી યોગ્ય છે. તોડીને નિર્વિકલ્પ થાય છે. તો ફાલતુ વાત માટે તો ૧૦૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy