SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates આ વાતને આચાર્ય અમિતગતિએ આ પ્રમાણે વ્યક્ત કરી છેઃ स्प्रं कृतः कर्म यदात्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम्। परेण दत्तं यदि लभ्यते स्फुटं, स्वयं कृतं कर्म निरर्थकं तदा।। निजार्जितं कर्म विहाय देहिनो, न कोपि कस्यापि ददाति किंचन। विचारयन्नैवमनन्य मानसः, परो ददातीति विमुच्य शेमुषीम् ।। અંતમાં ૭૨ વર્ષની ઉમરે દીપાવલીના દિવસે આ યુગના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે ભૌતિક દેહનો ત્યાગ કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ જ દિવસે એમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને પૂર્ણજ્ઞાન (કેવલજ્ઞાન )ની પ્રાપ્તિ થઈ. જૈન માન્યતાનુસાર દીપાવલી મહાપર્વ ભગવાન મહાવી૨ને નિર્વાણપદની અને એમના મુખ્ય શિષ્ય ગૌતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ-એના ઉપલક્ષ્યમાં જ ઊજવવામાં આવે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરનું જીવન આત્માથી પરમાત્મા બનવાના ક્રમિક વિકાસની કથા છે. પ્રશ્ન: ૧. તીર્થંકર ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર તમારા શબ્દોમાં લખો. ૨. ભગવાન મહાવીરને કેટલા ગણધરો હતા ? નામ સહિત જણાવો. ૩. બાળક વર્ધમાન ગર્ભમાં આવ્યા તે પહેલાં તેમની માતાએ કેટલાં અને કયાં કયાં સ્વપ્નો દેખ્યાં હતા ? ૪. ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ શું શું હતો ? ૧. ભાવના દ્વાત્રિંશતિકા (સામાયિક પાઠ), છંદ ૩૦–૩૧. ૭૨ Please inform us of any errors on [email protected]
SR No.008319
Book TitleTattvagyan Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1977
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy