________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૯૪ ]
પ્રશ્ન:- ગુરુદેવને કૌનસા માર્ગ બતલાયા હૈ? સંક્ષેપમેં બતાયે.
સમાધાનઃ- ગુરુદેવને આત્માકી મુક્તિકા માર્ગ બતાયા હૈ. આત્મદ્રવ્ય હૈ વહ અલૌકિક, અનુપમ હૈ, ઈસમેં જ્ઞાન-દર્શન-સુખ-આનંદ હૈ, જ્ઞાન-દર્શન આદિ સબ ઈસમેંસે આતા હૈ, બાહરસે નહીં આતા. જિસકા જો સ્વભાવ હૈ ઉસમેંસે વહ આતા હૈ. અનંતકાળમેં બાહ્યક્રિયા બહુત કી, શુભ પરિણામ ભી ક્રિયા, મગર ઈસસે પુણ્યબંધ હોતા હૈ. આત્માનેંસે જો દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ હોતા હૈ વહુ આત્માકો સુખ, આનંદ દેનેવાલા હૈ. મૂળતત્ત્વમેંસે જો પ્રગટ હોતા હૈ વહુ યથાર્થ હોતા હૈ. ગુરુદેવને માર્ગ બતાયા હૈ કિ તૂ ભીતરમેં જા, ભેદજ્ઞાન ક૨, પહલે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ હોતી હૈ. ઈસસે આગે બઢતે લીનતા બઢતી હૈ, ચારિત્રદશા ભીતરમેં હોતી હૈ ઔર બાહુરમેં નગ્ન મુનિદશા હોતી હૈ. તથા પૂર્ણ લીનતા હોનેસે કેવળજ્ઞાન હોતા હૈ. સ્વાનુભૂતિ હોતી હૈ તો ઈસ દુનિયાસે કોઈ અલગ દુનિયામેં ચલા જાતા હૈ. સમ્યગ્દષ્ટિકો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોતી હૈ, ઔર મુનિ તો વારંવાર આત્મામેં લીનતા કરતે હૈં. ઐસા માર્ગ ગુરુદેવને બતાયા હૈ. ૧૩૧. પ્રશ્ન:- હમકો છોટાસા સંદેશ દીજિયે ?
સમાધાનઃ- ભીતરમેં આત્મતત્ત્વ પીછાનો, જ્ઞાયકકા ભેદજ્ઞાન કરો, જો સિદ્ધિ હોતી હૈ વહુ ભેદજ્ઞાનસે હોતી હૈ, ઐસા શાસ્ત્રમેં આતા હૈ. ચૈતન્યતત્ત્વ હૈ ઈસકે ઉપર દૃષ્ટિ કરો, દ્રવ્ય ઉ૫૨ દ્દષ્ટિ કરો, ઈસકા જ્ઞાન કરો, ઈસમેં લીનતા કરો. યહુ કરનેકા હૈ. મેં ચૈતન્ય હૂં, યે સબ મૈં નહીં હૂં,-નહીં હૂં.-ઐસી ભીતરમેંસે પરિણતિ પ્રગટ કરો. ઈસસે આત્માકા જ્ઞાન-આનંદ પ્રગટ હોતા હૈ. જીવનકા સાફ્ળ ઈસમેં હૈ.
જૈસા અરિહંત ભગવાનકા દ્રવ્ય-ગુણ-પર્યાય હૈ, વૈસા મેરા દ્રવ્ય-ગુણ હૈ. મુઝે પર્યાય પ્રગટ નહીં હુઈ હૈ. મેરેમેં શક્તિરૂપ હૈ, ભગવાનમેં પ્રગટ હુઈ હૈ. ઐસે અંતરમેં જાકર અનંતશક્તિસે ભરપૂર અનુપમ આત્મતત્ત્વકી દષ્ટિ કરેં તો ચૈતન્યતત્ત્વ પ્રગટ હોતા હૈ. ૧૩૨.
પ્રશ્ન:- જ્ઞાની ગમે તેવાં વચનો મુમુક્ષુને કહે તો તેમાં શંકા કે અન્ય વિચાર ન આવવા જોઈએ એ બરાબર છે?
સમાધાનઃ- જેને આત્માર્થતા હોય કે મારે મુક્તિ જ જોઈએ છે તે બીજી કોઈ કલ્પનામાં પડતો નથી. મારે તો મારા આત્માનું કામ છે. સાચો માર્ગ જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com